ગુજરાત ટુરિઝમ

  • રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

    રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે...
    વધુ વાંચો
  • સુરત એટલે સૂર્યપુર - આવો જાણીએ સુરતનો ઇતિહાસ અને ૮ ફરવાલાયક સ્થળો વિશે...!!

    પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે. ..
    વધુ વાંચો
  • ગિરનારની લીલી પરિક્રમા વિશે આ જાણવા જેવું છે...!! જતા હોવ તો આટલું જાણી લો

    આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે...
    વધુ વાંચો
  • દિવાળી વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? અમદાવાદથી 310 કિલોમીટરના અંતરે આવેલા આ સ્થળની મુલાકાત લેતા આવો

    જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે..
    વધુ વાંચો
  • જામનગરના ખીજડીયા ગામને મળ્યો બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ - જાણો તેના વિશે !

    27 સપ્ટેમ્બર 2023ના રોજ વિશ્વ પર્યટન દિવસના અવસરે પર્યટન મંત્રલાય દ્વારા બેસ્ટ ટૂરિઝમ વિલેજ સ્પર્ધામાં ગુજરાતમાંથી એકમાત્ર જામનગરના ખીજડીયા ગામની પસંદગી કરવામાં આવી...
    વધુ વાંચો
  • પ્રાચીન ઇતિહાસની સાક્ષી સમો ઉપરકોટનો કિલ્લો નવા રૂપ- રંગ સાથે તૈયાર

    કહેવત છે કે અડી- કડી વાવ અને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મુઓ. ઇજનેરી કૌશલ્યના અદ્ભુત નમૂના જોવા હોય તો ઉપરકોટનો કિલ્લો, અડી- કડી વાવ અને નવઘણનો કૂવો તેનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે...
    વધુ વાંચો
  • હેરિટેજથી આધુનિક શહેરની સફર કરાવતા અમદાવાદ ( કર્ણાવતી ) ના ફરવાલાયક સ્થળો

    આજના લેખમાં અમદાવાદ ( કર્ણાવતી ) ના ઇતિહાસથી લઇ આધુનિક વિકાસની ગાથા દર્શાવતા વિવિધ ફરવાલાયક સ્થળો વિશે જાણીએ...
    વધુ વાંચો
  • ચોમાસું જામ્યું છે ત્યારે પ્રકૃતિના વિવિધ રંગોને માણવા માટે ગુજરાતના આ સ્થળોએ પહોંચી જાવ...!

    Monsoon Trip To Gujarat । જો તમે આ ચોમાસામાં સાપુતારા કે વિલ્સન હીલ જેવા હિલસ્ટેશનના વિકલ્પથી તદ્દન અલગ સ્થળે જવા માગતા હોવ તો તમારા મોન્સૂન લિસ્ટમાં આ સ્થળોનો સમાવેશ ચોક્કસથી કરી લો!..
    વધુ વાંચો
  • ચોમાસામાં ગુજરાતના સૌથી રમણીય અને ફરવાલાયક 7 સ્થળોની મુલાકાત લેવાનું ચૂકાય નહીં!

    ચોમાસામાં ગુજરાતના અનેક સ્થળોએ કુદરત પૂરબહારમાં ખીલે છે ત્યારે લીલીછમ હરિયાળીને ભેદીને લોંગ ડ્રાઇવ પર જવાનો આનંદ સ્વર્ગમાં મહાલવાની અનુભૂતિ કરાવે છે. બસ, ત્યારે રાહ શેની જોવાની! આ ચોમાસામાં કુદરતની નિશ્રામાં રહેલા આ સ્થળોને ખૂંદવા પહોંચી જાઓ. ચાલો જાણીએ, ચોમાસામાં ગુજરાતમાં ફરવાલાયક આવા જ કેટલાક સ્થળો વિશે...
    વધુ વાંચો
  • ચોમાસાની ઋતુમાં, ગુજરાતના આ મનમોહક ધોધની મુલાકાત લેવા જેવી છે...!

    Waterfalls In Gujarat । ચોમાસામાં સૌરાષ્ટ્ર અને ડાંગ જિલ્લામાં પ્રકૃત્તિ સોળે કળાએ ખીલી આગવું સૌંદર્ય ધારણ કરે છે । Gujarat Ma Avela Dhodh..
    વધુ વાંચો
  • ચોમાસામાં કુદરતી સૌંદર્યને માણવું છે...નર્મદા જિલ્લાના આ સ્થળે પહોંચી જાવ... Best Waterfalls in Gujarat - Narmada

    નદી-ધોધ, વન સહિત અનેક પ્રાકૃત્તિક તત્વોથી સભર આ જિલ્લાને મીની કાશ્મીરનું બિરુદ મળ્યું છે. ત્યારે આજે વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા ધોધ અને તેની આસપાસના જોવાલાયક સ્થળો વિશે..
    વધુ વાંચો
  • સાપુતારા - ગુજરાતનું સૌથી શ્રેષ્ઠ હિલ સ્ટેશન, ઇતિહાસ, જોવાલાયક સ્થળો, કેવી રીતે પહોંચવું । Saputara

    Saputara | મહાબળેશ્વર, કુર્ગ નહીં ચોમાસામાં ગુજરાતના આ હિલ સ્ટેશન અહીં જઇ આવો । કુદરતના કેનવાસમાં અલભ્ય રંગોની છટા અને નજારો અહીં માણવા જેવો છે..
    વધુ વાંચો
  • ઓમ આકારના ગુજરાતના આ ઓસમ ડુંગરની મુલાકાત લીધી છે? કુદરતના સૌદર્યને નજીકથી જોવા આ ચોમાસામાં જઈ આવો…

    લીલીછમ હરિયાળીનો શણગાર ધારણ કરી નવોઢાની જેમ બેઠેલી કુદરત અને વહેતા ઝરણાં - પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા મનોરમ્ય નજારાની સોગાદ માણવી હોય તો આ ચોમાસામાં રાજકોટ જિલ્લાના પાટણવાવમાં આવેલા ઓસમ ડુંગરની મુલાકાત લેવા જેવી છે...
    વધુ વાંચો
  • કુદરતનું સૌંદર્ય જોવું હોય તો ગુજરાતના આ ૭ ઇકો ટુરિઝમ સ્થળની મુલાકાત અચૂક લેવા જેવી છે..!!

    # પ્રકૃત્તિ પ્રેમીઓ કુદરતના વિવિધ રસોનો આસ્વાદ લઇ કુદરતના ખોળે પળ વિતાવી શકે તે હેતુથી સરકાર દ્વારા પર્યાવરણ જતનના અમુક નિયમો સાથે ઇકો ટુરિઝમ સાઇટ વિકસાવવામાં આવી છે..
    વધુ વાંચો
  • ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના ઓછા જાણીતા બીચ તમારી રાહ જુએ છે!

    ગુજરાત પાસે તોફાની લહેરો ધરાવતો પરંતુ નીરવ શાંતિ આપતો દરિયો પણ છે, તો ક્યાંક દરિયામાં નહાવાની અને કુદરત સાથે તાદાત્મય કેળવી શકાય તેવો શાંત દરિયો છે, તો ક્યાંક વોટર સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટીઝ ધરાવતા ગોવા જેવા ભરચક દરિયા પણ છે. તો ક્યાંક દરિયાઇ જીવસૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવો દરિયો પણ છે...
    વધુ વાંચો
  • ગરમીની રજાઓમાં દીવ, ગોવા નહીં ગુજરાતના આ પ્રખ્યાત બીચ પર જઇ આવો

    # સહેલાણીઓ દીવ, દમણ, ગોવા સહિત અનેક બીચ પ્રત્યે આકર્ષણ ધરાવે છે પરંતુ ગુજરાતમાં બ્લુ ફ્લેગનો દરજ્જો ધરાવતા, વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેવી સુવિધા સભર અને દરિયાઇ સૃષ્ટિને નરી આંખે જોઇ શકાય તેવા બીચ આવેલા છે ..
    વધુ વાંચો
  • એન્ટિ ગ્રેવિટી રોડ, ગાઢ જંગલ અને પૌરાણિક માહાત્મય ધરાવતું મંદિર એટલે તુલસી શ્યામ

    ગરમીની રજાઓમાં ફરવાનું જવાનું વિચારતા હોવ અને એમાં ધાર્મિક સ્થળની મુલાકાત સાથે પ્રકૃતિના ખોળે વિહરવાનો આનંદ માણવો હોય, તો ઉનાની નજીક આવેલ તુલસીશ્યામ મંદિર અને નજીક આવેલા સ્થળો તમારી સફરને યાદગાર બનાવી દેશે...
    વધુ વાંચો
  • કચ્છ જાવ તો " કડિયા ધ્રો" ની મુલાકાત લેવાનું ના ભુલતા ! Kadiya Dhro

    Kadiya Dhro | વિશ્વના 52 પ્રાકૃતિક સ્થળ, જિંદગીમાં જેની એકવાર મુલાકાત ચોક્કસ લેવી જોઇએ, તેની યાદી ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા 2021મા બહાર પાડવામાં આવી. જેમાં 'કડિયા ધ્રો’ નો સમાવેશ થાયો છે...
    વધુ વાંચો
  • આ છે ગાઢ જંગલ વચ્ચે દરિયાઈ સપાટીથી 2500 ફૂટની ઊંચાઈએ આવેલું ગુજરાતનું 'વિલ્સન હીલ'!

    હિલ સ્ટેશન પરથી સમુદ્રનો નજારો માણવો છે! ગુજરાતનું આ સ્થળ બેસ્ટ ડેસ્ટિનેશન બની રહેશે!! ઉનાળાની ગરમીમાં રખડપટ્ટીનો ‘આનંદ’ લેવો છે, ગુજરાતના આ હિલ સ્ટેશને એક લટાર મારી આવો..
    વધુ વાંચો
  • ગરમીની રજાઓમાં માથેરાન, ઉટી નહીં ગુજરાતના આ હીલ સ્ટેશનોએ જઇ આવો!

    ગુજરાતના હિલસ્ટેશનો વિશેની માહિતી આ લેખમાં પ્રસ્તુત છે. મનોહર ટેકરીઓ, ખીણ, જંગલ અને પ્રાકૃતિક સૌંદર્યથી સમૃદ્ધ એવા હિલ સ્ટેશન આ રજાઓમાં તમને ‘રિચાર્જ’ કરી દેશે...
    વધુ વાંચો
  • ભુજ...ભુજિયો ડુંગર અને અહીંના ઐતિહાસક જોવાલાયક સ્થળો...!

    ઐતિહાસિક ધરોહર અને ખુમારીનું સરનામું એટલે ‘ભુજ’ | શહેરમાં ઇતિહાસને સાચવી બેઠેલા સ્થળો છે, તો કુદરતી સૌદર્યથી અભિભૂત કરે તેવા અનેક સ્થળો પ્રવાસના રોમાંચને બેવડો કરે છે..
    વધુ વાંચો
  • ખુલ્લી જીપમાં, એશિયાઇ સિંહોને નજીકથી જોવા આ રજાઓમાં સાસણગીર જઇ આવો!

    પોતાના ઘરમાં મસ્ત મજાની ખુમારીથી રહેતા, અલમસ્ત- મુક્તપણે વિહરતા અને પોતાના સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારને ગર્જનાથી દૂર રહેવાની ચેતવણી આપતા સિંહને નજીકથી જોવા હોય તો અહીં પહોંચી જાવ.....
    વધુ વાંચો
  • તમે જો ‘દરિયા શી મોજ’ને માણી શકતા હોવ તો માધવપુરનો દરિયો તમને ‘બેસ્ટ કંપની ‘ પૂરી પાડશે

    અસીમ દરિયાનો સંગ, પ્રકૃત્તિ સાથે સહવાસ અને નયનરમ્ય નજારાની દેણ પૂરું પાડતો દરિયો એટલે ગુજરાતમા આવેલ માધવપુર(ઘેડ)નો દરિયો..
    વધુ વાંચો
  • અટારી - વાઘા બોર્ડર જેવો નજારો માણવો છે, ગુજરાતમાં નડાબેટ જતા આવો | શૌર્યને ઉજાગર કરતું ગુજરાતનું બોર્ડર ટુરિઝમ...

    Nadabet | Border Tourism place in Gujarat | રાષ્ટ્રપ્રેમ અને ગૌરવની લાગણીના દરિયામાં હિલોળા લેવા છે! નડાબેટ જતા આવો ..
    વધુ વાંચો
  • ગુજરાતનું ગૌરવ: પાટણની રાણીકી વાવ | આવો જાણીએ ૯૦૦ વર્ષ જૂની આ વાવનો ઇતિહાસ, સ્થાપત્ય અને કથા | Rani ki vav

    Rani ki vav | તમને ખબર છે એક રાણી પોતાના પતિની યાદમાં એક વાવ બનાવી છે અને તે વાવ એટલે ગુજરાતના પાટણમાં આવેલી રાણકી વાવ. આજે યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. ગુજરાત અને ભારતના ગૌરવ સમાન આ વાવ વિશે જાણવા જેવું છે...
    વધુ વાંચો
  • બૌદ્ધ પ્રવાસન ગુજરાત । ગુજરાતની હેરિટેજ બુદ્ધિસ્ટ સર્કિટ વિશ્વના પ્રવાસીઓ માટે અમૂલ્ય ભંડાર

    મધ્ય ગુજરાતમાં આવેલા બૌદ્ધ મઠો કે પછી સૌરાષ્ટ્રમાં આવેલી ગુફાઓ કે પછી મહેસાણા જિલ્લાના વડનગરમાં ખોદકામ દરમિયાન મળી આવેલ બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ગુજરાત પાસે ન માત્ર ગુજરાત કે ભારત, સાથે-સાથે સમગ્ર વિશ્વને આકર્ષિત કરે એવા બૌદ્ધ પ્રવાસન સ્થળો ઉપલબ્ધ છે. વાત આવા જ ગુજરાતના કેટલાંક ઐતિહાસિક બૌદ્ધ પ્રવાસન સ્થળોની.....
    વધુ વાંચો
  • Vadodara | વડોદરા શહેરના વ્હાલા લાગે તેવા સ્થળો | વડોદરા જાવ તો અહીં ફરવાનું ચૂકતા નહી

    Vadodara | ‘વટસ્ય ઉદરે’ સંસ્કૃત નામ કાળક્રમે ઘસાતાં ઘસાતાં થયેલું વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા તથા અર્વાચીન પ્રગતિશીલતાનો અદ્ભુત સમન્વય સમું શહેર છે. આવો માણીએ વડોદરાનાં વ્હાલા લાગે તેવા સ્થળો.....
    વધુ વાંચો
  • ગુજરાતના નોખા-અનોખાં અભયારણ્યો | અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ

    ગુજરાતમાં પ્રકૃતિનો ખજાનો છે. જો તમને અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ, અહીં પહોંચશો એટલે કુદરતની સુંદરતાનો તમને ખ્યાલ આવશે… ..
    વધુ વાંચો
  • ભૂજિયો કોઠો | જામનગરથી કચ્છનું ભુજ શહેર જોવું હોય તો આ કોઠા પર જવાતુ...

    ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે...
    વધુ વાંચો
  • ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકે છે !!

    વ્રજવાણી ઐતિહાસિક સતીસ્મારક ખાતે ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકતો હોય !..
    વધુ વાંચો

ગુજરાતી સાહિત્ય

  • શાબાશ હૈડર શાબાશ! | લઘુકથા ।

    હિન્દી લઘુકથા | લેખક - ઉપેન્દ્રનાથ અશ્ક | ઉપેન્દ્રનાથ અશ્ક હિન્દી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકાર, કવિ છે. ગિરત દીવારેં તેમની પ્રમુખ નવલકથા છે તથા ‘‘મન્ટો મેરા દુશ્મન’’ સૌથી પ્રખ્યાત સંસ્મરણ ગ્રંથ. ..
    વધુ વાંચો
  • પશો પટેલ | કર્મે મરદનું ફાડિયું | દુશ્મનનાં બાવડાંને ખભામાંથી ખેંચી કાઢે એવો કાંડાબળિયો જણ!

    આ પશાભાઈ પટેલ ( Pasho Patel ) નો પાંચ ફૂટ ઊંચો પાળિયો આજે પણ ઢોરિયા ગામને ગોંદરે ઊભો છે. પશાભાઈના વંશજો અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના મહેમુદપુરા ગામે વસે છે. છતાં પ્રતિવર્ષ એમના જવાંમર્દ પૂર્વજને તેલ અને સિંદૂર ચડાવીને નિવેદ્ય ધરવા ઢોરિયા ગામે આવે છે...
    વધુ વાંચો
  • કહેવત કથા - ગામના મોઢે ગરણું નોં બંધાય | Gujarati Kahevat

    પસાભાઈના પરાક્રમને લોકો ભૂલી ગયા પણ જગબત્રીસીએ આ કહેવત ( Gujarati Kahevat ) જીવી ગઈ...
    વધુ વાંચો
  • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે | વાંચો આ કહેવત પાછળની કથા...

    આવી અન્ય કહેવત કથાઓ વાંચવા અમારી વેબની મુલાકાત લો.....
    વધુ વાંચો

ગુજરાતનાં તીર્થસ્થાનો

  • બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

    મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ...
    વધુ વાંચો
  • અમદાવાદમાં 350 વર્ષ જૂનું ગણેશ મંદિર, જ્યાં સ્વયંભૂ ગણેશ સિદ્ધિવિનાયક સ્વરૂપે થયા પ્રગટ

    મુખ્ય મંદિર – જમીનથી અંદાજે 90 ફૂટ નીચે ભોંયરામાં આવેલા આ મંદિરમાં ગણપતિ દાદાની બે મૂર્તિ પ્રસ્થાપિત છે. જેમાંથી એક જમણીસૂંઢવાળા ગણપતિની મૂર્તિ છે. સાથે રિદ્ધિ- સિદ્ધિ માતા પણ બિરાજમાન છે. ..
    વધુ વાંચો
  • ઐઠોર ગણપતિ મંદિર: 1200 વર્ષ કરતાં પણ જૂના મંદિરમાં ‘દુર્લભ ગણપતિ’ બિરાજમાન

    ઊંઝામાં ઉમિયા માનું મંદિર, સિદ્ધપુરમાં કાર્તિકેયના મંદિર સાથે ઐઠોર ગણપતિ મંદિરનું શું છે કનેક્શન? નારાજ થયેલા ગણપતિ બાપ્પાને 33 કરોડ દેવી દેવતાએ કેવી રીતે પ્રસન્ન કર્યા? જાણીએ આ લેખમાં પ્રચલિત દંતકથા અને મંદિરની વિશે વિસ્તૃત માહિતી..
    વધુ વાંચો
  • કર્ણમુક્તેશ્વર મહાદેવને અમદાવાદના નગરદેવતા શા માટે કહેવામાં આવે છે?

    અમદાવાદના સારંગપુર દરવાજા બહાર ન્યૂ ક્લોથ માર્કેટ પાસે કર્ણમુક્તેશ્વર મહાદેવનું 1,000 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવમંદિર આવેલું છે. ..
    વધુ વાંચો
  • શ્રાવણ મહિનામાં જાણો ગુજરાતમાં આવેલા ૭ શિવજીના મંદિર વિશે

    Shiva Temples in Gujarat । એક જ લેખમાં વાંચો સોમનાથ મહાદેવ, નાગેશ્વર મહાદેવ, સ્તંભેશ્વર મહાદેવ, ભવનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ, ત્રીનેત્રેશ્વર મહાદેવ, નિષ્કલંક મહાદેવ અને ભડકેશ્વર મહાદેવ મંદિર વિશેની માહિતી....
    વધુ વાંચો
  • સાત હનુમાન મંદિર | એવું કહેવાય છે કે અહીં દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે!

    સાત હનુમાન મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અલગ અલગ પ્રકારની માનતા મનાવામાં આવે છે. એટલું જ નહિ પરંતુદાદા ભક્તોની મનોકામના પૂર્ણ પણ કરે છે...
    વધુ વાંચો
  • તારંગા હિલ | આ ચોમાસામાં, ઉત્તર ગુજરાતના આ રમણીય હિલ સ્ટેશન પર જઇ આવો ! Taranga Hill

    જો તમે પર્વત વચ્ચે, નાના રસ્તાઓ પર ટ્રેકિંગ કરવા માગતા હોવ અને જૂની વાસ્તુકળા અને અધ્યાત્મમાં રસ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ પ્લેસની ગરજ સારશે. તારંગા તીર્થ એ જૈનધર્મનું સિદ્ધ ક્ષેત્ર છે. અહીં 14 દિગંબર અને પાંચ શ્વેતામ્બર મંદિર સ્થિત છે. ..
    વધુ વાંચો
  • અંબાજી મંદિરનો ઇતિહાસ , મંદિરનું મહત્વ અને તેની સાથે જોડાયેલી દંતકથા...

    આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji Temple | અંબાજી મંદિરના નિર્માણ અંગે અનેક દંતકથાઓ પ્રચલિત છે. પરંતુ અંબાજી મંદિરનું નિર્માણ 1584 થી 1594ની આસપાસ કરવામાં આવ્યું છે. અંબાજીના મંદિરની સામી બાજુએ ચાચરનો ચોક છે. માતાજીને ચાચરના ચોકવાળી પણ કહેવામાં આવે છે...
    વધુ વાંચો
  • જાણો બેટ દ્વારકામાં સમુદ્રની વચ્ચે બિરાજમાન દાંડીવાળા હનુમાજીનો ઇતિહાસ તથા તેમના પુત્ર મકરધ્વજની કથા

    આ મંદિર અંગે એવી માન્યતા પણ પ્રસરેલી છે કે આ મંદિરમાં દર્શન કરવાથી પિતા-પુત્રમાં રહેલ મતભેદ દૂર થાય છે. જે પિતા – પુત્ર વચ્ચે અણબનાવ કે મતભેદ હોય તે અહીં દર્શન કરવા આવે છે. જેનાથી તેમની વચ્ચે સ્નેહ અને સદ્ભભાવના વધે છે...
    વધુ વાંચો
  • ચામુંડા માતાનું ધામ : ચોટીલા । માતાજીની કથા, મંદિરનો ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી માન્યતા…

    ગુજરાતના ચોટીલામાં ચામુંડા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. અહીં માતા પર્વતની ટોચ પર બિરાજમાન છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ સ્થળની મુલાકાતે આવે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા તાલુકમાં આ મંદિર આવેલું છે.આ મંદિર અમદાવાદ રાજકોટ હાઈવે નં -8 પર આવેલું છે. સમુદ્રની સપાટીથી 1173 ફૂટની ઉંચાઈ પર પર્વતની ટોચ પર માતા બિરાજમાન છે. પર્વતની ટોચ પર પહોંચ્યા પછી ઉપરથી તળેટીનો નજારો એકદમ રમણીય લાગે છે. તળેટીથી મંદિર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ અંદાજે 600 થી 650 પગથિયા ચઢવા પડે છે...
    વધુ વાંચો
  • ગુજરાતના આ મંદિરમાં શ્રીફળના પર્વત પર બિરાજમાન છે હનુમાન દાદા | Gela Hanuman Shrifal Mandir

    Gela Hanuman Shrifal Mandir | બનાસકાંઠામાં આવેલ હનુમાનદાદાનું આ અનોખુ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. અહીં આખુ શ્રીફળ ચડાવવાની પ્રથા છે જેના કારણે અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. અને મહત્વની વાત એ છે કે વર્ષોથી અહીં શ્રીફળ પડયા છે છતાં તે બગડતા નથી...તો ચાલો આજે હનુમાનજીના આ મંદિરના દર્શન કરીએ.....
    વધુ વાંચો
  • અરબી મહાસાગરમાં કચ્છ ( Kutch ) ના દરિયાદેવની નિશ્રામાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવ । Pingleshwar Mahadev Mandir Kutch

    ...કારણ કે આ મહાદેવની પૂજાઅર્ચના કરવાથી તે તરત જ પ્રસન્ન થાય છે. શિવલિંગનું કદ દર વર્ષે વધતું હોવાની માન્યતા પણ પ્રચલિત છે. ..
    વધુ વાંચો
  • જેસલ-તોરલની સમાધિ અંજાર | Jesal Toral Samadhi

    જેસલ જાડેજા ( Jesal Jadeja ) અને તોરલ કાઠિયાણી ( Toral Kathiyani ) ની વાર્તાથી ગુજરાતનો કયો માણસ અજાણ છે? કચ્છ ( Kutch ) ફરવા આવતા લોકોની જોવાલાયક સ્થળોની યાદીમાં અંજાર ( Anjar ) અવશ્ય હોય છે, એ જેસલ-તોરલ ( Jesal Toral Samadhi ) ના આ સ્થાનની મહત્તા દર્શાવે છે. ..
    વધુ વાંચો
  • અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે ‘કોટેશ્ર્વર મહાદેવ’ | Koteshwar Mahadev Kutch

    કચ્છના લખપત ( Lakhapat Kutch) તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ ..
    વધુ વાંચો
  • કચ્છના કાળા ડુંગર ( Kalo dungar ) વિશે સાંભળ્યું હશે પણ આ ડુંગર પર આવેલા દત્ત મંદિર ( Dattatreya temple ) ને જાણો છો? આવો જાણીએ

    Kalo Dungar Dattatreya Temple | કચ્છના કાળા ડુંગરના દત્ત મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે..
    વધુ વાંચો
  • ‘દેવભૂમિ દ્વારકા’ નો ઇતિહાસ જાણવા જેવો છે । Devbhumi Dwarka History ( Devbhumi Dwarka )

    Devbhumi Dwarka history in Gujarati | સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારિકાને વિશ્ર્વના અદ્ભુત સ્થળનું સન્માન ગુજરાતનું સનાતન ગૌરવ ‘દેવભૂમિ દ્વારકા’..
    વધુ વાંચો
  • આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji temple

    આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )..
    વધુ વાંચો

ગુજરાતનાં સંતો

  • જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

    મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી...
    વધુ વાંચો

ગુજરાતનું રાજકારણ

  • ૧ મતની કિંમત રૂ. ૨,૦૦૦ કરોડ છે… ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ… અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી…

    Why one vote is important | એક મત ચમત્કાર કરી શકે છે, એક મત સરકાર પાડી શકે છે, એક મત ઉમેદવારને હરાવી શકે છે, એક મત યુદ્ધ રોકી શેકે છે , એક મત ફાંસી અપાવી શકે છે, વાંચો કેટલાંક ઉદાહરણ.....
    વધુ વાંચો
  • ૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ માત્ર ૧૧૦૦ શબ્દોમાં સમજો…

    1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું.એ પછી સાબરમતી નદીના કિનારે યોજાયેલા શપથ વિધિ સમારોહમાં જીવરાજ મહેતાએ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તે આજ દિન સુધી રાજ્યની રાજકીય સ્થિતિનો ઇતિહાસ પ્રેરક અને રસપ્રદ છે...
    વધુ વાંચો
  • મહાગુજરાતના આ ૨૪ શહીદો...ગુજરાત સસ્તામાં નથી મળ્યું, વાંચો રૂવાડાં ઊભાં કરી દે તેવી છે આ શહાદતની વાત

    ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે. ..
    વધુ વાંચો
  • ગુજરાતના પ્રથમ પ્રધાનોની સોગંદવિધિ લીમડાના ઝાડ નીચે થઈ હતી

    ૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી...
    વધુ વાંચો
  • મહાગુજરાત આંદોલને ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો નાંખ્યો

    મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે...
    વધુ વાંચો
  • ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે થયેલ તેજાબી શબ્દો ધારદાર સંવાદોનું યુદ્ધ

    મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો.....
    વધુ વાંચો
  • ગુજરાત આ નેતાઓનું સદાય ઋણી રહેશે ! મહાગુજરાત આંદોલનના નેતાઓ...

    પોલીસ અધિકારી રેનિસને ટોળાને અટકાવીને સવાલ કર્યો, કાયદાનો ભંગ થાય છે અને તમારી પાસે પરમિટ છે કે કેમ ? સામેથી તરત ખમીરવંતો જવાબ મળ્યો, અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમીટ છે. આવો માત્ર એક વાક્યનો બેધડક જવાબ સાંભળીને પોલીસ અધિકારી બીજો કોઈ સવાલ પૂછવાની સ્થિતિમાં ન રહ્યા. ..
    વધુ વાંચો
  • ગુજરાત દાન માંગતું નથી...એક જાણવા જેવો પ્રસંગ

    મહારાષ્ટ્ર અને ગુજરાતના વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ જ્યારે મંજૂર થવા જઈ રહ્યો હતો ત્યારે બોમ્બેની વિધાન પરિષદમાં તેની ત્રણ દિવસ ચર્ચા ચાલી હતી......
    વધુ વાંચો
  • ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની નોંધપાત્ર કામગીરી | Chief Ministers of Gujarat

    અત્રે પ્રસ્તુત છે, ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમય સુધીનાં મુખ્યમંત્રીઓની નોંધપાત્ર કામગીરીનાં લેખાં જોખાં.....
    વધુ વાંચો

ગુજરાતી ફિલ્મજગત

ગુજરાતી વાનગી

  • શનિવારે અડદની દાળ ખાવાનો રીવાજ આપણી ગુજરાતી ભોજન પરંપરામાં કેમ છે?

    બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે...
    વધુ વાંચો

કચ્છ

  • તમે કચ્છને કેવી રીતે લખો છો? KUTCH કે KACHCHH? કયું સાચું ગણાય?

    જિલ્લાની સરકારી વેબસાઈટમાં બધે જ કચ્છની સાચી જોડણી kachchh જ લખવામાં આવી છે. Wikipedia માં પણ લખવામાં આવ્યું છે કે kutch હવે જુનો સ્પેલિગ છે. કચ્છની સાચી જોડણી kachchh છે...
    વધુ વાંચો

ગુજરાતનાં ઉત્સવો

  • નવરાત્રિ, નવદુર્ગા, ટૂંકી કથા અને મહત્વ જાણો

    નવરાત્રિ એટલે મા શક્તિની આરાધનાનો પર્વ. નવ દિવસ ચાલતી નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૃપોની પૂજા સાથે ઉપવાસ કરવાની પરંપરા છે. નવરાત્રિના આ નવ સ્વરૃપો શું કહે છે જાણો..
    વધુ વાંચો
  • દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

    ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ.....
    વધુ વાંચો

ગુજરાત વિષેશ

  • સૌરાષ્ટ્ર - તમિલ સંગમમ | ભાષાની એકતા… એકતાની ભાષા... સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયનો રોચક ઇતિહાસ

    આજે ૧૦૦૦ વર્ષ પછી આ સમુદાયને કોઈ પૂરા સન્માન અને ઈતિહાસબોધ સાથે પોતાના પૂર્વજોની ભૂમિ પર આમંત્રણ આપી રહ્યું હોય ત્યારે તેમનામાં આનંદ અને ઉત્સાહ ન હોય તો જ નવાઈ ! સૌરાષ્ટ્ર- તમિલ સંગમમ એ કોઈ એક કાર્યક્રમ માત્ર નથી. આ સંગમ ભાષાઓ અને આશાઓનો ઉત્સવ છે. આ ઉત્સવ એ ઉજવણી છે સદીઓના સંબંધોની. ..
    વધુ વાંચો
  • ભવાઈ । એક બ્રાહ્મણે પટેલની દીકરીની લાજ બચાવી લીધી પણ પછી શું થયું ?

    ભવાઈ શબ્દ સંસ્કૃત શબ્દ `ભાવ' પરથી ઊતરી આવ્યો હોય એમ લાગે છે. ભવાઈની શરૂઆતમાં ભૂંગળ વાગે. રાતના શાંત વાતાવરણમાં ભૂંગળનો સૂર ચોમેર ફરી વળે. એટલે બાકી રહી ગયેલા પ્રેક્ષકો પણ ઝટપટ આવીને ગોઠવાઈ જાય. પ્રારંભમાં રંગલો અને રંગલી પ્રવેશ કરે અને ગણેશ-સ્તુતિથી ભવાઈની શરૂઆત થાય...
    વધુ વાંચો
  • હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું ? ગુજરાત અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ

    ગુજરાત માટે મુંબઈ હાથથી ગયું એ મોટું નુકસાન હતું. આજે મુંબઈ ગુજરાતમાં હોત તો ગુજરાતની શિકલ અલગ હોત એ કહેવાની જરૂર નથી. અલબત્ત ગુજરાતીઓએ ડાંગને ના જવા દીધું એ પણ મહત્વનું છે...
    વધુ વાંચો
  • ‘ગુજરાત’ નામ કેવી રીતે પડ્યું ? ‘સ્વર્ણઅક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની...

    ૧૯૭૪માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતીકે ગુર્જરોનો સંબંધ હૂણ રાજા તોરમાણ સાથે હતો. આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હૂણ વચ્ચે સંબંધો હતા...
    વધુ વાંચો
  • જય ગાંધીનગર... જય ગુજરાત... | ગાંધીનગર ઐતિહાસિક નહીં પણ ઇતિહાસ રચનારું નગર છે

    ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે... ..
    વધુ વાંચો
  • ૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ

    મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું.....
    વધુ વાંચો