ગુજરાત ટુરિઝમ

  • Vadodara | વડોદરા શહેરના વ્હાલા લાગે તેવા સ્થળો | વડોદરા જાવ તો અહીં ફરવાનું ચૂકતા નહી

    Vadodara | ‘વટસ્ય ઉદરે’ સંસ્કૃત નામ કાળક્રમે ઘસાતાં ઘસાતાં થયેલું વડોદરા શહેર એ પ્રાચીન અસ્મિતા તથા અર્વાચીન પ્રગતિશીલતાનો અદ્ભુત સમન્વય સમું શહેર છે. આવો માણીએ વડોદરાનાં વ્હાલા લાગે તેવા સ્થળો.....
    વધુ વાંચો
  • ગુજરાતના નોખા-અનોખાં અભયારણ્યો | અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ

    ગુજરાતમાં પ્રકૃતિનો ખજાનો છે. જો તમને અભયારણ્યો અને પ્રકૃતિમાં રસ હોય તો ગુજરતાના આ સ્થળોએ તમારે જવું જોઇએ, અહીં પહોંચશો એટલે કુદરતની સુંદરતાનો તમને ખ્યાલ આવશે… ..
    વધુ વાંચો
  • ભૂજિયો કોઠો | જામનગરથી કચ્છનું ભુજ શહેર જોવું હોય તો આ કોઠા પર જવાતુ...

    ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે...
    વધુ વાંચો
  • ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકે છે !!

    વ્રજવાણી ઐતિહાસિક સતીસ્મારક ખાતે ૫૫૯ વર્ષ પહેલા મૃત્યુ પામેલ ઢોલીનો ઢોલ આજે પણ એના પાળિયામાં ધ્રબુકતો હોય !..
    વધુ વાંચો

ગુજરાતી સાહિત્ય

  • શાબાશ હૈડર શાબાશ! | લઘુકથા ।

    હિન્દી લઘુકથા | લેખક - ઉપેન્દ્રનાથ અશ્ક | ઉપેન્દ્રનાથ અશ્ક હિન્દી સાહિત્યના દિગ્ગજ સાહિત્યકાર, કવિ છે. ગિરત દીવારેં તેમની પ્રમુખ નવલકથા છે તથા ‘‘મન્ટો મેરા દુશ્મન’’ સૌથી પ્રખ્યાત સંસ્મરણ ગ્રંથ. ..
    વધુ વાંચો
  • પશો પટેલ | કર્મે મરદનું ફાડિયું | દુશ્મનનાં બાવડાંને ખભામાંથી ખેંચી કાઢે એવો કાંડાબળિયો જણ!

    આ પશાભાઈ પટેલ ( Pasho Patel ) નો પાંચ ફૂટ ઊંચો પાળિયો આજે પણ ઢોરિયા ગામને ગોંદરે ઊભો છે. પશાભાઈના વંશજો અમદાવાદ જિલ્લાના દશક્રોઈ તાલુકાના મહેમુદપુરા ગામે વસે છે. છતાં પ્રતિવર્ષ એમના જવાંમર્દ પૂર્વજને તેલ અને સિંદૂર ચડાવીને નિવેદ્ય ધરવા ઢોરિયા ગામે આવે છે...
    વધુ વાંચો
  • કહેવત કથા - ગામના મોઢે ગરણું નોં બંધાય | Gujarati Kahevat

    પસાભાઈના પરાક્રમને લોકો ભૂલી ગયા પણ જગબત્રીસીએ આ કહેવત ( Gujarati Kahevat ) જીવી ગઈ...
    વધુ વાંચો
  • લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નો મરે | વાંચો આ કહેવત પાછળની કથા...

    આવી અન્ય કહેવત કથાઓ વાંચવા અમારી વેબની મુલાકાત લો.....
    વધુ વાંચો

ગુજરાતનાં તીર્થસ્થાનો

  • ગુજરાતના આ મંદિરમાં શ્રીફળના પર્વત પર બિરાજમાન છે હનુમાન દાદા | Gela Hanuman Shrifal Mandir

    Gela Hanuman Shrifal Mandir | બનાસકાંઠામાં આવેલ હનુમાનદાદાનું આ અનોખુ મંદિર શ્રીફળ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. અહીં આખુ શ્રીફળ ચડાવવાની પ્રથા છે જેના કારણે અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. અને મહત્વની વાત એ છે કે વર્ષોથી અહીં શ્રીફળ પડયા છે છતાં તે બગડતા નથી...તો ચાલો આજે હનુમાનજીના આ મંદિરના દર્શન કરીએ.....
    વધુ વાંચો
  • અરબી મહાસાગરમાં કચ્છ ( Kutch ) ના દરિયાદેવની નિશ્રામાં બિરાજમાન પિંગલેશ્ર્વર મહાદેવ । Pingleshwar Mahadev Mandir Kutch

    ...કારણ કે આ મહાદેવની પૂજાઅર્ચના કરવાથી તે તરત જ પ્રસન્ન થાય છે. શિવલિંગનું કદ દર વર્ષે વધતું હોવાની માન્યતા પણ પ્રચલિત છે. ..
    વધુ વાંચો
  • જેસલ-તોરલની સમાધિ અંજાર | Jesal Toral Samadhi

    જેસલ જાડેજા ( Jesal Jadeja ) અને તોરલ કાઠિયાણી ( Toral Kathiyani ) ની વાર્તાથી ગુજરાતનો કયો માણસ અજાણ છે? કચ્છ ( Kutch ) ફરવા આવતા લોકોની જોવાલાયક સ્થળોની યાદીમાં અંજાર ( Anjar ) અવશ્ય હોય છે, એ જેસલ-તોરલ ( Jesal Toral Samadhi ) ના આ સ્થાનની મહત્તા દર્શાવે છે. ..
    વધુ વાંચો
  • અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે ‘કોટેશ્ર્વર મહાદેવ’ | Koteshwar Mahadev Kutch

    કચ્છના લખપત ( Lakhapat Kutch) તાલુકાના છેવાડે આવેલ આ સ્થાનનું ભુજથી અંતર ૧૬૩ કિ.મી. છે. આ દરિયાઈ સરહદી વિસ્તાર હોવાથી મંદિરમાં કે આસપાસ રાત્રિરોકાણની મનાઈ છે, પરંતુ ..
    વધુ વાંચો
  • કચ્છના કાળા ડુંગર ( Kalo dungar ) વિશે સાંભળ્યું હશે પણ આ ડુંગર પર આવેલા દત્ત મંદિર ( Dattatreya temple ) ને જાણો છો? આવો જાણીએ

    Kalo Dungar Dattatreya Temple | કચ્છના કાળા ડુંગરના દત્ત મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે..
    વધુ વાંચો
  • ‘દેવભૂમિ દ્વારકા’ નો ઇતિહાસ જાણવા જેવો છે । Devbhumi Dwarka History ( Devbhumi Dwarka )

    Devbhumi Dwarka history in Gujarati | સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારિકાને વિશ્ર્વના અદ્ભુત સ્થળનું સન્માન ગુજરાતનું સનાતન ગૌરવ ‘દેવભૂમિ દ્વારકા’..
    વધુ વાંચો
  • આરાસુરના મા અંબાજી, મંદિરનું મહત્વ અને જોડાયેલી દંતકથા…. Ambaji temple

    આજે પોષી પૂનમ એટલે કે ભગવતી અંબાજીનો પ્રાગટ્ય દિવસ. ઉત્તર ગુજરાતના સીમાડે અરવલ્લી પર્વતના આરાસુરી શિખરે મા અંબાના બેસણા છે. આવો તેમના પ્રાગટ્ય દિવસે આરાસુરના અંબાજીની વાત જાણીએ…( Ambaji temple history in gujarati )..
    વધુ વાંચો

ગુજરાતનું રાજકારણ

  • ૧ મતની કિંમત રૂ. ૨,૦૦૦ કરોડ છે… ૧ વોટથી અંગ્રેજી ભાષાની જીત થઈ… અટલજીની સરકાર માત્ર એક મતથી પડી ગઈ હતી…

    Why one vote is important | એક મત ચમત્કાર કરી શકે છે, એક મત સરકાર પાડી શકે છે, એક મત ઉમેદવારને હરાવી શકે છે, એક મત યુદ્ધ રોકી શેકે છે , એક મત ફાંસી અપાવી શકે છે, વાંચો કેટલાંક ઉદાહરણ.....
    વધુ વાંચો
  • ૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ માત્ર ૧૧૦૦ શબ્દોમાં સમજો…

    1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું.એ પછી સાબરમતી નદીના કિનારે યોજાયેલા શપથ વિધિ સમારોહમાં જીવરાજ મહેતાએ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તે આજ દિન સુધી રાજ્યની રાજકીય સ્થિતિનો ઇતિહાસ પ્રેરક અને રસપ્રદ છે...
    વધુ વાંચો
  • મહાગુજરાતના આ ૨૪ શહીદો...ગુજરાત સસ્તામાં નથી મળ્યું, વાંચો રૂવાડાં ઊભાં કરી દે તેવી છે આ શહાદતની વાત

    ગુજરાતના ૨૪ યુવાનોનાં લોહી આ ચળવળમાં રેડાયાં હતાં. અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળમાં ૨૪ યુવાનો પોલીસની ગોળીનો શિકાર બનીને શહીદ થયા હતા. આજે ગુજરાત એક સમૃદ્ધ રાજ્ય છે પણ કમનસીબે ગુજરાતીઓના પોતાના અલગ રાજ્યની રચના માટે પોતાના જાનની બાજી લગાવનારા અને પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને લોકો ભૂલી ગયા છે. ..
    વધુ વાંચો
  • ગુજરાતના પ્રથમ પ્રધાનોની સોગંદવિધિ લીમડાના ઝાડ નીચે થઈ હતી

    ૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી...
    વધુ વાંચો
  • મહાગુજરાત આંદોલને ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો નાંખ્યો

    મહાગુજરાત આંદોલનના કારણે હાલનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. એ રીતે તો ગુજરાતના ઇતિહાસમાં મહાગુજરાત આંદોલન મહત્ત્વનું છે જ પણ ગુજરાતમાં કોંગ્રેસના પતનનો પાયો આ આંદોલનથી નંખાયો એમ કહીએ તો ચાલે...
    વધુ વાંચો
  • ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની માગ સાથે થયેલ તેજાબી શબ્દો ધારદાર સંવાદોનું યુદ્ધ

    મહાગુજરાત આંદોલનમાં પણ શબ્દોની ભયંકર રમઝટ જામી હતી. આવો... જોઈએ આંદોલનમાં બોલાયેલા એ તેજાબી વાક્યો અને તેની અસરો.....
    વધુ વાંચો
  • ગુજરાત આ નેતાઓનું સદાય ઋણી રહેશે ! મહાગુજરાત આંદોલનના નેતાઓ...

    પોલીસ અધિકારી રેનિસને ટોળાને અટકાવીને સવાલ કર્યો, કાયદાનો ભંગ થાય છે અને તમારી પાસે પરમિટ છે કે કેમ ? સામેથી તરત ખમીરવંતો જવાબ મળ્યો, અમારી પાસે પ્રભુના દરબાર સુધીની પરમીટ છે. આવો માત્ર એક વાક્યનો બેધડક જવાબ સાંભળીને પોલીસ અધિકારી બીજો કોઈ સવાલ પૂછવાની સ્થિતિમાં ન રહ્યા. ..
    વધુ વાંચો
  • ગુજરાત દાન માંગતું નથી...એક જાણવા જેવો પ્રસંગ

    મહારાષ્ટ્ર અને ગુજરાતના વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ જ્યારે મંજૂર થવા જઈ રહ્યો હતો ત્યારે બોમ્બેની વિધાન પરિષદમાં તેની ત્રણ દિવસ ચર્ચા ચાલી હતી......
    વધુ વાંચો
  • ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની નોંધપાત્ર કામગીરી | Chief Ministers of Gujarat

    અત્રે પ્રસ્તુત છે, ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમય સુધીનાં મુખ્યમંત્રીઓની નોંધપાત્ર કામગીરીનાં લેખાં જોખાં.....
    વધુ વાંચો
  • ૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ આ રીતે સમજો...

    1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું...
    વધુ વાંચો

ગુજરાતી ફિલ્મજગત

  • ગુજરાતી ફિલ્મોનો ‘સુવર્ણયુગઃ જતો રહ્યો? કે હજી આવવાનો બાકી છે?

    ગુજરાતી ફિલ્મ વૈભવની અસ્મીતાના છડીદારની અનુભૂતિનું રસપાન એટલે ગીત, સંગીત, કળાની દુનિયાનું અમૃત...
    વધુ વાંચો

ગુજરાતી વાનગી

  • શનિવારે અડદની દાળ ખાવાનો રીવાજ આપણી ગુજરાતી ભોજન પરંપરામાં કેમ છે?

    બધા કઠોળમાં અડદ એક જ એવું કઠોળ છે જે નેચરલી ટેસ્ટોટેરોન બુસ્ટ કરનાર-વધારનાર છે...
    વધુ વાંચો

કચ્છ

  • તમે કચ્છને કેવી રીતે લખો છો? KUTCH કે KACHCHH? કયું સાચું ગણાય?

    જિલ્લાની સરકારી વેબસાઈટમાં બધે જ કચ્છની સાચી જોડણી kachchh જ લખવામાં આવી છે. Wikipedia માં પણ લખવામાં આવ્યું છે કે kutch હવે જુનો સ્પેલિગ છે. કચ્છની સાચી જોડણી kachchh છે...
    વધુ વાંચો

ગુજરાતનાં ઉત્સવો

  • દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ...

    ગણેશોત્સવના આ માહોલમાં ગણેશ વિશે ઘણુ બધું જાણવું જોઈએ. તો આવો, જાણીએ દુંદાળા દેવ ગણપતિ દાદાના ફંડા, તેમનાં કામ અને તેમના જન્મ વિશેની રોચક કથાઓ.....
    વધુ વાંચો
  • ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યોનો ઉદ્ભવ અને વિકાસ

    ગુજરાતની ભૂમિ પ્રાચીન સંસ્કૃતિનો વિશાળ વૈભવ વારસો ધરાવે છે. તેનો ૧૬૦૦ કિ.મી. લાંબો સાગરકાંઠો અને ફળદ્રુપ ભૂમિ. આ બંનેના લીધે જળ અને સ્થળ એમ બંને માર્ગોથી અસંખ્ય લોકજાતિઓ અહીં આવીને સ્થિર થઈ છે...
    વધુ વાંચો

ગુજરાત વિષેશ

  • હાલનું ગુજરાત કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું ? ગુજરાત અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ

    ગુજરાત માટે મુંબઈ હાથથી ગયું એ મોટું નુકસાન હતું. આજે મુંબઈ ગુજરાતમાં હોત તો ગુજરાતની શિકલ અલગ હોત એ કહેવાની જરૂર નથી. અલબત્ત ગુજરાતીઓએ ડાંગને ના જવા દીધું એ પણ મહત્વનું છે...
    વધુ વાંચો
  • ‘ગુજરાત’ નામ કેવી રીતે પડ્યું ? ‘સ્વર્ણઅક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની...

    ૧૯૭૪માં પંચમહાલ જિલ્લાના સંજેલી ગામ પાસેથી મળી આવેલ તામ્રપત્ર પરથી માહિતી મળતી હતીકે ગુર્જરોનો સંબંધ હૂણ રાજા તોરમાણ સાથે હતો. આનાથી સાબિત થાય છે કે ગુર્જરો અને હૂણ વચ્ચે સંબંધો હતા...
    વધુ વાંચો
  • જય ગાંધીનગર... જય ગુજરાત... | ગાંધીનગર ઐતિહાસિક નહીં પણ ઇતિહાસ રચનારું નગર છે

    ગાંધીનગર વૃક્ષોનું નગર છે, જ્યાં પ્રત્યેક વૃક્ષ એક વિકાસનો શ્ર્લોક છે. આ નગરમાં રહેવું, એનું સ્મરણ કરવું કે એના વિશે લખવું એ ગુજરાતીભાષાની પૂજા છે... ..
    વધુ વાંચો
  • ૧ મે, ૧૯૬૦ના ગુજરાત સ્થાપનાદિને પૂજ્ય રવિશંકર મહારાજનો પ્રેરક સંદેશ

    મૂકસેવક, લોકસેવક અને ગુજરાતના ‘દાદા’ રવિશંકર મહારાજને આપણે કેટલા ઓળખીએ છીએ? તેમણે ગુજરાતના પહેલા જ જન્માદિવસે પોતાના પ્રેરક સંદેશમાં ગુજરાત કેવું હોવું જોઇએ? એ જણાવી દીધું હતું.....
    વધુ વાંચો
  • ગુજરાતની જનતાનું ગુજરાતીપણું જ ગુજરાતની અસ્મિતા છે

    ગુજરાતનું ગુજરાતીપણું કાયમ ટકશે અને કાયમ ગુજરાતની અસ્મિતા સૂરજ જેમ વિશ્ર્વ આખાને અજવાળતી રહેશે...
    વધુ વાંચો
  • દોસ્ત, હું ગુજરાત છું… વ્હાલા, હું ગુજરાત છું… અરે વાહ, હું ગુજરાત છું…

     દોસ્ત, હું ગુજરાત છું. જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો ..
    વધુ વાંચો