પરીક્ષિતને મળ્યો શ્રાપ - આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે
તેમણે રાજા પરીક્ષિતને શ્રાપ આપ્યો અને કહ્યું, હે પરીક્ષિત ! તેં મારા પિતાનું અપમાન કર્યું છે. તારે આ અપમાનનું પરિણામ ભોગવવું પડશે. આજથી સાતમા દિવસે તને તક્ષક નામનો નાગ આવીને તને ડંખ મારશે, જેથી તારું મૃત્યુ થશે.
..