‘ક્યારેય સારા વર્તન કે શીલને ઓળંગવું ન જોઈએ’ કેમ ખબર છે? ચાણક્ય કહે છે…..ચારિત્ર્ય કે સારા વર્તનને ઓળંગવું ના જોઈએ એવી શાણી સલાહ પ્રસ્તુત સૂત્રમાં લેખક ચાણક્યે આપી છે...
ચન્દ્ર પરનો આ ભાગ હવે શિવશક્તિ પોઇન્ટ અને તિરંગા પોઇન્ટ તરીકે ઓળખાશેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્રીસથી પરત ફર્યા પછી બેંગાલુરુમાં ISRO ટેલીમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC)ની મુલાકાત લીધી હતી અને ચંદ્રાયાન-3ની સફળતા પર ટીમ ISROને સંબોધન કર્યું હતું...
મોટી સમસ્યા આવી છતા ડર્યા વગર આ બાળકે જે ધીરજ રાખી તેની પ્રસંશા થઈ રહી છે!આ ૮ વર્ષના બાળકની ધીરજને વંદન । ૩ કલાક લિફ્ટમાં ફસાયો તો ડર્યા વગર ટ્યુશનનું લેશન પતાવ્યું અને હનુમાન ચાલીસાના પાઠ કર્યા..
અકસ્માત થવાના ૧૫ કારણો આજે બધાએ જાણવા જોઇએ | જાણી લો અકસ્માતથી બચી શકો છો!ગુજરાતના અમદાવાદ (કર્ણાવતી)માં એસ.જી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પર જે ઘટના ઘટી તે દુર્ભાગ્યપૂણ છે પણ આ સંદર્ભે આવો જાણીએ કે અકસ્માત થાય છે કેમ? તજજ્ઞોએ આ કારણો શોધ્યા છે. આવો જાણીએ અને થોડા જાગૃત થઈએ અને અકસ્માત ઘટાડીએ... ..
વિજયનગર - દક્ષિણ ભારતમાં આવેલું હિન્દુસામ્રાજ્ય જેના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે.મધ્યયુગમાં માત્ર આ એવું સામ્રાજ્ય હતું જેની જાહોજલાલી વિશ્વભરમાં પ્રસિદ્ધ હતી. આજે પણ આ હિન્દુસામ્રાજ્યના ભગ્ન અવશેષો તેની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. ..
ભારતનો સૌથી જૂનો ડેમ આજે પણ અડીખમ છે..૧૦ લાખ એકડ જમીનને રાખે છે પાણીદાર ..!! Kallanai Damકલ્લનૈ બંધ - આ ભારતનો પહેલો અને દુનિયાનો સૌથી જૂનો બંધ છે જે આજે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. આજે પણ ૧૦ લાખ એકડ જમીનને પાણીદાર રાખે છે આ બંધ.....
ગૌ-ટેક 2023 - ગાય આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવતો વિશ્વનો પહેલો અને સૌથી મોટો ગૌ -ટેક એક્સ્પો | Gau Tech 2023Gau Tech 2023 | ભારતને વિશ્વગુરુ બનવું હશે તો ચલો ગાય કી ઓર... ચલો ગાંવ કી ઓર... ચલો પ્રકૃતિ કી ઓર...નું સૂત્ર અપનાવવું પડશે અને ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગૌ-આધારિત વિશ્વાના સૌથી મોટા એક્સ્પોથી તેની શરૂઆત થઈ ..
ઇસરોએ વધુ એક કીર્તિ પોતાના નામે કરી છે. રિયુઝેબલ લૉન્ચિંગ વ્હીકલનું કર્યુ સફળ પરીક્ષણઉલ્લેખનીય છે કે ઇસરો રિયુઝેબલ લોન્ચ વ્હીકલ પર ખૂબ લાંબા સમયથી કામ કરી રહ્યું છે. ૨ એપ્રિલે ઇસરો દ્વારા તૈયાર થયેલ આ પ્રકારના રોકેટનો એક સામાન્ય પરીક્ષણ હતું જેમાં તેને સફળતા મળી છે. હવે આ દિશામાં વધું મક્કમતાથી ઇસરો આગળ વધશે…..
બોધકથા । તમાશો ન જુવો...પ્રયાસ કરો...! બેટા...તું તો ખૂબ સમજુ થઈ ગઈ છે. દિકરી તરત કહ્યું કેમ કે મારી પાસે મારા આદર્શ દાદા છે...!ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત…જાણો આ ટુરની વિશેષતા…આ સફરમાં નિષ્ણાંત વનકર્મીઓ અને તાલીમબદ્ધ ભોમિયા(ગાઈડ) નાગરિકોને કુદરતની રચના અને સમૃદ્ધ વનનો પરિચય કરાવશે...
બેંગલુરૂમાં દેશની પહેલી હવામાં ઉડતી ટેક્સી આવી ગઈ છે! જાણો તેના વિશે!તમને જણાવી દઈએ કે ૧૩ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ૧૪માં એયર ઇન્ડિયા - ૨૦૨૩નું ઉદધાટન કર્યુ હતું. આ શો ૧૭ ફેબ્રુઆરી સુધી ચાલશે અને લગભગ ૧૦૦ દેશોની ૭૦૦ રક્ષા કંપનીઓએ આમાં ભાગ લીધો છે...
ટૂંકી વાર્તા | ચિંતા મહાવ્યાધિ છે । ધનવાન થવુ સારું કે ગરીબ?ટૂંકી વાર્તા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
ગજબ છે જિંદગીની રીત કામ આપણું સમસ્યાપણ આપણી પણ રસ બીજા લે છેમહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
મોબાઈલ બંધ કરી દો...કરી શકશો? નહીં કરી શકો છતાં આટલું અચૂક વાંચી લો…આજે ૨૧મી આધુનિક સદીમાં આપણે આધુનિક ગેજેટસથી દૂર રહેવાની કે તેનો સંયમ સાથે ઉપયોગ કરવાની જરૂર છે...
પાંચ કડવા સત્ય આજે જ સમજી લો । આ દુનિયામાં સર્વશક્તિમાન એક જ વ્યક્તિ છે અને છે તમે સ્વયં!આ પાંચ મુદ્દાના આધારે કહેવાનો અર્થ એ જ છે કે કોઇ કોઇને કંઇ બનાવી શકે નહી, હા એ બનવા માટે સહાલ જરૂર આપે, અંતેઓ કંઇક બનવા તમારે જ કંઇક કરવું પડે...
સ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છેસ્વસ્થ રહેવા આપણો ડાયટ પ્લાન કેવો હોવો જોઇએ? ભારતની સૌથી વિશ્વાસુ સંસ્થાએ તેનો જવાબ આપ્યો છે । Indian Council of Medical Research । National Institute of Nutrition ।..
જે પોતાના માટે નિયમ નથી બનાવતા તેમણે આજીવન બીજાના બનાવેલા નિયમ પર ચાલવું પડે છેમહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
આ સાત સાધારણ અને અસરકારક આદતો તમારી જિંદગી બદલી નાખશે | Tips To Change Your Life Tips To Change Your Life | જો આપણે આપણી થોડી જ આદતો બદલીએ અને તેના પર ધ્યાન આપીએ તો આપણા જીવનમાં ઘણું પરિવર્તન આવી શકે તેમ છે. આવો જાણીએ કેટલી સાધારણ આદતો જે આપણું જીવન બદલી નાખવા માટે સક્ષમ છે…..
બધી જગ્યાએ મગજ ન વાપરવું સાહેબ જીતી તો જશો પણ આનંદથી જીવી નહીં શકો...!!મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
ઇઝરાયલે હવામાંથી રોજ ૬૦ હજાર લીટર પાણી બાનાવી શકે એવું મશીન શોધ્યું છે! ભારતમાં આટલી કિંમતે મળી શકે છે!આધુનિક મશીન દ્વારા હવામાંથી પાણી મેળવવું એક મહત્વની સિદ્ધિ કહેવાય. હાલ તેની કોઈ ચોક્કસ કિમંત ખબર નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની કિમંત 2.5 લાખની આસપાસ હોઈ શકે છે...
મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં તે ઓનલાઈન આ રીતે ચકાસશો?તમારા મોબાઇલથી જાણો કે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહી? જો તમારી પાસે વોટર આઇડી ન હોય પણ મતદારયાદીમાં નામ હોય તો પણ તમે મત આપી શકો છો..
૧૯૬૦ થી લઈને અત્યાર સુધીનું ગુજરાતનું રાજકરણ માત્ર ૧૧૦૦ શબ્દોમાં સમજો…1 મે, 1960ના રોજ પૂજ્ય રવિશંકર મહારાજે નવા રાજ્યનું ઉદ્ઘાટન કર્યું.એ પછી સાબરમતી નદીના કિનારે યોજાયેલા શપથ વિધિ સમારોહમાં જીવરાજ મહેતાએ રાજ્યના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી તે આજ દિન સુધી રાજ્યની રાજકીય સ્થિતિનો ઇતિહાસ પ્રેરક અને રસપ્રદ ..
ભારતના વિદેશમંત્રી દર વખતે પશ્ચિમી દેશોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે…૧૦ ઓક્ટોબરના રોજ વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયામાં હતા. અહીં યોજાયેલા ૧૩માં ફોરેન મિનિસ્ટર્સ ફ્રેમવર્ક ડાયલોગ પછી તેઓએ અહીંના સ્થાનિક મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જે જવાબો આપ્યા તે સમજવા જેવા છે.....
ભારતને ઇસ્લામિક દેશ બનાવવા જેહાદે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ પર દેશભરમાં છાપા મારવાનું શરૂ કર્યું છે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાં પુનઃ એક વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે આવો, જાણીએ ..
વિદેશમંત્રી એસ. જયશંકરે યુરોપ-અમેરિકાને ધોઈ નાખ્યા… અમે અમારા લોકોને રશિયન તેલ ખરીદવા મોકલતા નથી અમે તેમને માત્ર તેલ ખરીદવા મોકલીએ છીએ. બજારમાંથી સારુ તેલ ખરીદાય અમે બસ એટલું જ ઇચ્છીએ છીએ. ..
શું કુતબમિનાર ૨૭ હિન્દુ-જૈન મંદિરોને તોડીને બનાવાયો છે? કુતબમિનાર કે વિષ્ણુ સ્તંભ? જાણો સાચી હકીકતઆર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાથી લઈને વિવિધ ઇતિહાસવિદો અને અનેક પુસ્તકોમાં આ સંદર્ભે ઉલ્લેખ કરાયો છે. અહીંના ૨૭ મંદિરો અને હિન્દુ-જૈન દેવી-દેવતાઓની પ્રતિમાની નોંધ લેવાઈ છે. આ નોંધને સમજવા જેવી છે. આવો સમજીએ...
મજહબથી ઉપરથી ઊઠી ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરીએસંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ્ર્વના સૌથી વધુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતાં શહેરોમાં ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યનું મુરાદાબાદ શહેર બીજા નંબરે છે. આ યાદીમાં દિલ્હી, જયપુર, કલકત્તા અને આસનસોલ જેવાં શહેરોનો ..
ધરતી પર વધારેમાં વધારે કેટલો ઊંડો ખાડો ખોદી શકાય? વિજ્ઞાનીઓને આટલી સફળતા મળી છે.તમે વિચાર્યુ છે કે તમે પૃથ્વીની જમીન પર ખાડો ખોદો તો તે ખાડો કેટલી ઊંડાઈ સુધી ખોદી શકો? કોઇએ આ પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કર્યો હોય તો તે કેટલો સફળ પ્રયોગ રહ્યો છે? વિજ્ઞાનીઓએ આ પ્રયોગ કર્યો છે. ..
નાગપુર પછી પહેલીવાર ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા યોજાઇ હતી - સુનીલજી આંબેકરરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા આગામી ૧૧ થી ૧૩ માર્ચ ૨૦૨૨ દરમિયાન ગુજરાતના કર્ણાવતી ખાતે યોજાવાની છે. આ સંદર્ભે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું..
સમગ્ર વિશ્ર્વને ભારતને લઈ સાચી જાણકારી આપવાનો શ્રેષ્ઠ અવસર - જે. નંદકુમારજીતા. ૨૩ અને ૨૪ ફેબ્રુઆરીના રોજ માધવ સ્મૃતિન્યાસ-કર્ણાવતી દ્વારા કર્ણાવતીના ઇન્કમટેક્ષ સ્થિત દિનેશ હોલમાં શ્રી ગુરુજી વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાધીનતાથી સ્વાતંત્ર્ય સંગ્રામનાં ૭૫ વર્ષ સ્થિતિ, સિદ્ધિ અને સંકલ્પ વિષય પર પ્રજ્ઞાપ્રવાહના ..
યુદ્ધના મેદાનમાં ઉતર્યા વગર બર્બાદ કરી દે છે આ આર્મી...દરેક દેશની છે પહેલી પસંદપ્રશ્ન એ થાય કે આર્મીની જે ત્રણ પાંખ છે તેમાં આ ચોથી પાંખ એટલે કે સાયબર આર્મી આવનારા સમયમાં સૌથી ઘાતક સાબિત થઈ શકે છે? હાલથી સ્થિતિ જોતા તો એવું જ લાગી રહ્યું છે...
રશિયાએ યૂક્રેન પર કર્યો વેક્યૂમ બોમ્બનો ઉપયોગ!? જાણો કેટલો ખતરનાક છે આ બોમ્બ!વેક્યૂમ બોમ્બને Thermobaric weapons પણ કહેવામાં આવે છે. આ દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાનું એક ઘાતક હથિયાર છે...
રાત્રે ઊંઘ ન આવતી હોય તો આ ટેકનિક અપનાવો ૧ મિનિટમાં ઊંઘ આવી જશે!તમને જો ઊંઘ ન આવતી હોય તો આ ટેકનીક તમારી મદદ કરી શકે છે. આ ટેકનિક છે ૪-૭-૮ ની…આ ટેકનિક તમારા મનને શાંત કરશે. તમે રિલેક્સ ફીલ કરશો. ..
યૂક્રેનના રાષ્ટ્રપતિનો ભાવુક વીડિયો – કહ્યું હું અને મારો પરિવાર ટાર્ગેટ પર છે પણ અમે દેશ નહીં છોડીએ!એક ખૂબ નાનકડા દેશ અને એક મહાશક્તિશાળી દેશ વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ બધાની વચ્ચે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીનો એક વીડિયો સંદેશ આવ્યો છે. ..
જયા પાર્વતી વ્રતકથા| મા પાર્વતીનો બીજો જન્મ હિમાલયમાં કેમ થયો ?અષાઢ માસમાં ઊજવાતા ગૌરીવ્રત તથા જયા પાર્વતી વ્રત નિમિત્તે વિષેશ...મા પાર્વતી (ગૌરીમાતા)ની પૂજા કેમ કરવામાં આવે છે ?..
ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની નોંધપાત્ર કામગીરી | Chief Ministers of Gujaratઅત્રે પ્રસ્તુત છે, ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમય સુધીનાં મુખ્યમંત્રીઓની નોંધપાત્ર કામગીરીનાં લેખાં જોખાં.....
વસુધૈવ કુટુમ્બકમ્ની ભાવના સાર્થક : વિશ્ર્વભરમાં પહોંચી ભારતીય વેક્સિન India Covid vaccineIndia Covid vaccine : ભારત વૈશ્ર્વિક સમુદાયની મદદ માટે પોતાના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રનો ઉપયોગ કરી વિશ્ર્વની મદદ કરી રહ્યું છે તે પ્રશંસાને પાત્ર છે. અમેરિકા વૈશ્ર્વિક સ્વાસ્થ્યમાં ભારતની આ ભૂમિકાની સરાહના કરે છે...
વસંત પંચમી Vasant Panchami વસંતના પ્રાગટ્ય તથા તેના ધર્મની પૌરાણિક કથા Pauranik kathaવસંત પંચમી વસંતોત્સવ ( Vasant Panchami ) | શિવજીના ત્રીજા નેત્રથી કામદેવનો નાશ તથા તેના ઉદ્ધારની કથા..
જ્યોતિષશાસ્ત્ર કહે છે કોરોનાની મૃત્યુતિથિ નજીકમાં છેએક વાત ધ્યાનમાં રાખજો કે આપણે આપણી જાત પ્રત્યે સચેત રહીએ એ જ મુખ્ય છે. માત્ર સાવચેત રહો, ડર ન રાખો, પોતાની કાળજી રાખી આગળ વધો. શુભમ્ ભવતું પ્રણામ.....
કોરોના વાયરસની હુંડી - કીર્તિદાનભાઈ ગઢવીનું આ ગીત ટ્રેન્ડ કરી રહ્યું છે…રાખો કાળજી ને આવો સૌ આગે તો કોરોના જટ ભાગે, કોરોના ભાગે જો જનતા સૌ જાગે તો કોરોના જટ ભાગે, અરે ચાઇનાનો રોગ જાજો ટકે નહીં, તમે બિલકુલ ન ગભરાવ.....
પરીક્ષા : વિદ્યાર્થીઓની કે વાલીઓની ? વિદ્યાર્થીઓ માટે નહી પણ વાલીઓ માટેનો લેખ...આ ત્રણ મહિના હવે વિદ્યાર્થીઓના જીવનમાં પરીક્ષામય રહેશે. સાથે સાથે વાલીઓનું પણ કંઈક આવું જ રહેશે. ખબર પડતી નથી કે પરીક્ષાઓ વિદ્યાર્થીઓની છે કે તેમના વાલીઓની ? પરીક્ષા સમયે વાલીઓ માટે સમજવા જેવી વાતો.....
કાશ્મીરના ભારત સાથેના વિલીનીકરણમાં રા.સ્વ.સંઘના પ. પૂ. શ્રી ગુરુજીની મહત્ત્વપૂર્ણ ભૂમિકામહારાજા હરિસિંહે કહ્યું, પંડિત નહેરુનો આગ્રહ છે કે કાશ્મીરનું વિલિનીકરણ કરતાં પહેલાં શેખ અબ્દુલ્લાને જેલમાંથી મુક્ત કરીને કાશ્મીરનું શાસન એમને સોંપી દેવામાં આવે...
પતંગ વિશે અવનવું | સોળમી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.ઈ.સ. ૧૮૨૭માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી...
શિવાજીનો સાચો સાથી - તાનાજી માલૂસરેની આખી કહાની અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે શિવાજી બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !..
રિક્ષા રન । ૩૦ રિક્ષાઓ ૯૦ પાર્ટીસીપેટ અને ૧૫ સપોર્ટ સ્ટાફ સાથે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રાલગભગ ૨૧૬૪ કિલોમીટરનું અંતર કાપી અમદાવાદ શહેરમાં પૂર્ણ થયેલી આ યાત્રામાં ઓસ્ટ્રેલિયાથી ૧૨, યુએસએથી ૧, ન્યુઝીલેન્ડથી ૧ સાથે બાકીની વ્યક્તિઓએ યુકેમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ..
૨૦૨૦ સુધી ભારતમાં સિવિલ વોરની પરિસ્થિતિનું નિર્માણ કરવાનું અર્બન નક્સલીઓનું ષડયંત્ર : વિવેક અગ્નિહોત્રીઅમદાવાદના શાહઆલમ વિસ્તારમાં હિંસક વિરોધ પ્રદર્શન થયાં તે ચંડોળા વિસ્તાર બાંગ્લાદેશી ઘૂસણખોરીનું હબ ગણાય છે...
મોટું સંગઠન બનાવવું એ સંઘનું લક્ષ્ય નથી પરંતું સંઘનું લક્ષ્ય સંપૂર્ણ સમાજને સંગઠિત કરવાનું છે – મોહનજી ભાગવત આપણે તો એક સાત્વિક વિજય જોઇએ છે જે શરીર, મન આત્મા અને બુદ્ધિને સુખ આપનારો હોય.માત્ર રાજનીતિથી ભારતનો ઉદ્ધાર નહીં થાય, સમાજમાં પરિવર્તનની જરૂર છે. ..
Video : CAA પર કથાકાર રમેશભાઈએ કહ્યું કે ઘુષણખોરોને તો બહાર કાઢવા જ પડશેCAA અને NRC બિલને લઈને દેશ આખામાં દેખાવો થઈ રહ્યા છે, રાજનીતિ થઈ રહી છે ત્યારે શ્રીમદભગવદ કથાકાર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈએ આ સંદર્ભે દેશ આખાને અપીલ કરી છે…..
૨૨૦૦ કરતા વધારે યુવા સ્વયંસેવકોની હાજરીમાં યોજાયો સમર્થ ભારત યુવા સંગમ શિબિર શિબિરમાં ૧૭૯૨ શિક્ષાર્થીઓ, ૧૬૦ શિક્ષક તથા ૨૫૦ પ્રબંધક સહિત કુલ ૨૨૦૨ સ્વયંસેવકો ઉપસ્થિત હતા...
સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ - CAA વિશે આટલું તો જાણો જ પછી બધી ભ્રમણાઓ દૂર થઈ જશે આ બિલ વિશે ભ્રામક માન્યતાઓ ફેલાવીને આવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે. આથી ખુદ સરકારે આ એક્ટને લઈને થોડી માહીતી પ્રકાશિત કરી છે. આટલું વાંચી લો તમને બધી ખબર પડી જશે…..
ભગવદગીતાના ત્રીજા અધ્યાયના ૨૧મા શ્લોક મુજબ નેતૃત્વ કરનાર માટે ગીતાબોધમર્યાદામાં રહીને પ્રાપ્ત વસ્તુ, સમય, પરિસ્થિતિ વગેરે અનુસાર પોતાના કર્તવ્યનું પાલન કરવાવાળા નેતા ..
શ્રીમદ્ ભગવદ્ગીતા વિશે જાણી-અજાણી વાતોસમગ્ર વિશ્વમાં શ્રીમદ્ ભગવદ્ગીતા - એ એકમાત્ર એવો ધર્મગ્રંથ છે જેની ભક્તો વિધિસર પૂજા કરે છે..
૧૦ કામ જે આગામી ૧૦ વર્ષમાં તમારે કરવા જ જોઇએ આગામી ૧૦ વર્ષ તમારા માટે મહત્વના હશે. આ મહત્વના સમયમાં આ ૧૦ કામ કરી લો…..
શ્રીલંકામાં રાજપક્ષેની સત્તા ભારત માટે ચિંતાનો વિષયગોટબાયા ચીનના પીઠ્ઠુ છે એ પણ ભારત માટે મોટી ચિંતાનો મુદ્દો છે...
ભારતીય સેનાના અધિકારી કાર્ય પ્રત્યે પૂર્ણ નિષ્ઠા અને સમર્પણને જ પોતાનો પુરસ્કાર માને છેઅને સૈન્ય અધિકારીઓને `પરમ વિશિષ્ટ' કે `અતિ વિશિષ્ટ પદક' આપવાનો ધારો ચાલુ થયો..
આ અધિકારીને લાંચની ઓફર ખૂબ મળતી હતી આથી કંટાળીને ઓફિસમાં “હું ઇમાનદાર છું”નું પાટિયુ મારી દીધુલોકો પોતાનું કામ કઢાવવા આ અધિકારીને લોભામણી ઓફર આપતા રહે છે. જેનાથી કંટાળીને અશોકે આ ઉપાય કર્યો છે...
ચીન અને અમેરિકાને કારણે વિશ્વના દરેક વ્યક્તિને માથે 23.31 લાખ રૂપિયાનું દેવું!?એક રીપોર્ટ પ્રમાણે આજે વિશ્વના જે ૭.૭ અરબ લોકો છે તે દરેકના માથે ૨૩ લાખ રૂપિયાનું દેવું છે. એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી આ દેવું તમારે ભરવાનું નથી. ..
કાચું લાયસન્સ કઢાવવું છે? આરટીઓના ધક્કાઓથી કંટળી ગયા છો? તો આ તમારા માટે રાહતના સમાચાર છેઆઈટીઆઈ અને પોલિટેકનિકમાંથી લર્નિંગ લાયસન્સ કઢાવી શકાશે, આ 7 સેવાઓનો લાભ દર વર્ષે 17 લાખ લોકોને મળશે. ..
કેટલું વિશાળ બનશે રામમંદિર? આ રહ્યા દેશનાં ૧૦ સૌથી વિશાળ ધાર્મિક સ્થળોરામમંદિર કેટલું મોટું અને કેટલું વિશાળ બનશે એ ટૂંક સમયમાં ખબર પડશે પણ આવો આપણે જાણીએ દેશામાં વિશાળ કહી શકાય એવા મંદિર કયાં કયાં છે…..
ભાગ- ૨- શ્રી રામજન્મભૂમિ આંદોલનની આરપાર | અયોધ્યાની ગૌરવગાથાઉત્તરપ્રદેશમાં પુન: ચૂંટણીઓ યોજવાની નોબત આવી, જેમાં શ્રી રામજન્મભૂમિ પર મંદિરનિર્માણનો વિરોધ કરતા પક્ષોની નાલેશીભરી હાર થઈ અને કલ્યાણસિંહ યુ.પી.ના મુખ્યમંત્રી પદે આરૂઢ થયા. ભાગ- ૨..
ભાગ-1 - શ્રી રામજન્મભૂમિ આંદોલનની આરપાર | અયોધ્યાની ગૌરવગાથારાષ્ટ્રચેતનાને બચાવી રાખવાનું પ્રતીક એટલે રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના મંદિરનું નિર્માણ કરવાનો પુણ્ય સંકલ્પ. આ સંકલ્પ કરોડો ભારતીઓએ કર્યો અને આજે આ સંકલ્પ સાકાર થયો છે. અયોધ્યામાં હવે રામલ્લાનું ભવ્ય મંદિર બનશે ત્યારે આવો જાણીએ અયોધ્યાની ગાથા…..
અયોધ્યા પર ઐતિહાસિક ચુકાદો આપનારા સુપ્રિમ કોર્ટના પાંચ જજ કોણ છે? જાણોઅયોધ્યા પર ચૂંકાદો આવી ગયો છે. પાંચ ન્યાયાધિશોએ એક સહમતીથી પોતાનો ચૂંકાદો આપ્યો છે જે ઇતિહાસમાં આ ન્યાયાધિશોના નામ સાથે સૂવર્ણઅક્ષરે લખાઈ ગયો છે. આવો આ ઐતિહાસિક ચૂંકાદો આપનારા ન્યાયાધિશોને જાણીએ..
અયોધ્યા પર સુપ્રિમ કોર્ટનો ચુકાદો કઈ તારીખે આવશે? જાણોટૂંકમાં આગામી શુક્રવારે કે શનિવારે એટલે કે ૧૫ નવેમ્બર કે ૧૬ નવેમ્બરે આ ઐતિહાસિક ચૂકાદો આવી શકે છે…..
સ્પેનના કેટલોનિયામાં આઝાદીનું આંદોલન ચાલી રહું છે શું કેટેલોનિયા સ્પેનથી અલગ થશે? બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સે પણ સ્પેનની રાષ્ટ્રીય એકતાને સમર્થન આપીને કેટેલોનિયાની અલગ રાષ્ટ્રની જાહેરાત ફગાવી દીધી છે..
ભારતમાં જેનો ઉગ્ર વિરોધ થાય છે તે આરસીઈપી ( RCEP) શું છે ?આ સમજૂતી થશે તો આ સંગઠનમાં રહેલાં 16 દેશો વચ્ચેના 90 ટકા વેપાર પર કોઈ કર નહીં લાગે. આ દેશોના વેપારીઓ બીજા 15 દેશમાં કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના પોતાનો માલ મોકલી શકશે...
મહા વાવાઝોડું આવે કે ન આવે પણ આપણે આટલું તો ધ્યાન રાખવાનું જ છે!વાવાઝોડા પૂર્વે, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ શું-શું પગલાઓ ભરીને સમજદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી શકીએ તેની આ એક સમજ છે.....
જિંદગી તો સસ્તી જ છે વ્હાલા બસ આપણી જીવવાની રીત મોંઘી થઈ ગઈ છેગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ક્લાયમેટ ચેંજ સામે જંગે ચડેલી ૧૬ વર્ષની ગ્રેટાદુનિયાની સૌથી નાની વયની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગે આ કોન્ફરન્સમાં જે સવાલો ઉઠાવ્યા તેના કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પથી માંડીને યુ.એન.ના જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટારેસ સુધીના દુનિયાભરના તમામ નેતાઓની બોલતી બંધ કરી દીધી હતી...
ગુણકારી તુલસીના પાન ચાવવાથી થાય છે આટલા બધા ફાયદાએક સાથે અનેક રોગો મટાડવાની શક્તિ ધરાવે છે તુલસી. તેના પાન દરરોજ ચાવી ચાવીને ખાવાથી શરીરને ખૂબ ફાયદો થાય છે..
પ.પૂ. સરસંઘચાલક ડો. શ્રી મોનહજી ભાગવતના વિજયાદશમી ઉત્સવ 2019ના અવસરે આપવામાં આવેલા ઉદબોધનનો સારાંશસંઘ સંપૂર્ણ હિંદુ સમાજને એવો બળસંપન્ન તથા સુશીલ અને સદભાવી બનાવશે, જે કોઈનાથી ડરશે નહીં કે કોઈને ડરાવશે નહીં, બલકે નબળા અને ભયગ્રસ્ત લોકોની રક્ષા કરશે...
બાપુના સપનાનું ભારત, જે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસના આદર્શ પર ચાલશે – નરેન્દ્ર મોદીપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં સ્વચ્છ ભારત દિવસ 2019નો પ્રારંભ કરાવ્યો. તેમણે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતીના સ્મૃતિચિહ્ન સ્વરૂપે ટપાલ ટિકિટ અને ચાંદીના સિક્કાનું અનાવરણ કર્યું. તેમણે વિજેતાઓને સ્વચ્છ ભારત પુરસ્કાર પણ એનાયત કર્યા. ..
આવો મળીએ ૨૧મી સદીનો તેનાલીરામ પ્રિયવ્રતને અને જાણીએ મહાપરીક્ષા વિશેકોણ છે આધુનિક તેનાલીરામ ? શું છે તેની ઉપલબ્ધિ ? શું હોય છે તેનાલી પરીક્ષા ? જાણવું છે? આ રહી માહીતી.....
શક્તિની ભક્તિનું મહાપર્વ ભાદરવી પૂનમ જાણો તેનો ઇતિહાસ, મહત્વઅરવલ્લી પહાડીઓમાં આવેલ શક્તિપીઠ અંબાજી ન માત્ર ગુજરાત જ, દેશ અને દુનિયાના માઈ-ભક્તોમાં પણ અનેરું સ્થાન ધરાવે છે અને એમાં પણ ભાદરવી પૂનમ શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ. ત્યારે ચાલો, આ વખતે શક્તિપીઠ મા અંબાનાં દર્શને... ..
કુદરતી રીતે શરીરને શુદ્ધ રાખવાની પાવરફૂલ ટિપ્સ આપે છે સદગુરુજો તમારે તમારું શરીર શુદ્ધ રાખવવું હોય તો અહીં સદગુરૂ આ માટે તમને પાંચ ટીપ્સ આપે છે. અપનાવી જુવો…..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે સૈન્ય શાળા ખોલશે । પહેલા વર્ષે 160 વિદ્યાર્થીઓને પ્રવેશ । શહીદ જવાનોનાં બાળકો માટે 56 બેઠકો અનામત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હવે 2020માં સૈન્ય શાળા ખોલવાની તૈયારી કરી રહ્યું છે. આ શાળામાં બાળકોને ભારતીય સશસ્ત્ર દળોમાં અધિકારી બનવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. રા. સ્વ. સંઘની પ્રેરણાથી ચાલતી શિક્ષા શાખા વિદ્યાભારતી દ્વારા સંચાલિત આ શાળાનું ..
તો ચંદ્રયાન – ૨એ પોતાની સફરનાં ત્રણ પગલાં સફળતાથી પસાર કરી લીધા છે, ઇસરોએ ખુદ જણાવ્યું ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો - Indian Space Research Organisation - ISRO) એ જણાવ્યું છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર “રોવર” ઉતારવાના હેતુથી મોકલવામાં આવેલ ચંદ્રયાન-2ની બધી જ ગતિવિધિઓ સામાન્ય છે. તે એકદમ કન્ટ્રોલમાં છે. ..
જે. આર. ડી. તાતા : ભારતનાં પ્રથમ પાઇલોટ અને મહાન ઉદ્યોગપતિતે પછી તેઓ ભારતમાં નાગરિક વિમાન ઉડ્ડયનના પિતામહ તરીકે જાણીતા બન્યા...
આજની ટૂંકી વાર્તા । ધૂળનાં પોટલાં | એક સરસ બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । ધૂળનાં પોટલાં । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..
ગુરૂની કૃપા હોય તો શિષ્ય કોઇ પણ ગ્રંથ વાંચ્યા વિના પંડિત થઈ શકે છેગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ઇલેક્ટ્રોનિક કચરો દુનિયા સામે એક નવો પડકાર ફેંકી રહ્યો છે ઈ-વેસ્ટ નિકાલ ભારત માટે માથાનો દુખાવોઘરમાંથી રોજ ઘણો કચરો નીકળે. દરવાજા બહાર કે ઘરને ખૂણે રાખેલી કચરાપેટીમાં એ ભેગો થાય અને પછી મ્યુનિસિપાલિટીના વાહનમાં થઈને શહેર બહાર પહોંચે. કચરાના રોજિંદા નિકાલની આ રીત આખી દુનિયામાં પ્રચલિત છે. પરંતુ ..
યુનેસ્કો દ્વારા રાજસ્થાનનું જયપુર વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેરરાજસ્થાનની રાજધાની જયપુરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન આપ્યુ છે...
સંસાર સારો કે ખરાબ ? આપણી જેવી દૃષ્ટિ હશે તેવી જ સૃષ્ટિનાં આપણાને દર્શન થશેઆપણે આપણો દૃષ્ટિકોણ આનાથી વિરુદ્ધ કેળવીશું તો પછી સંસાર હશે કે સાધના - સર્વત્ર આનંદ જ આનંદ છે. ..
મમતા બેનર્જી પશ્ચિમ બંગાળનું નામ બદલીને શું રાખવા માગે છે?West Bengal નું નામ આલ્ફાબેટના હિશાબે છેલ્લું આવે છે. માટે આ અધિકારીઓનો નંબર સૌથી છેલ્લે આવે છે. માટે આ નંબર પહેલા આવે તે માટે તેમને બંગાળનું નામ બદલવું છે..
જગન્નાથ પુરીની રથયાત્રા શા માટે વિશ્ર્વમાં અદ્વિતીય? જાણો માત્ર ૨ મિનિટમાંજગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો...પવિત્રતમ ચાર ધામ પૈકીનું એક ગણાતું ઓરિસ્સા (ઉત્કલ) ભુવનેશ્ર્વર પાસે આવેલું જગન્નાથપુરીનું મંદિર ઐતિહાસિક અને ભૌગોલિક રીતે ચમત્કારિક માનવામાં આવે છે...
ભારત-બાંગ્લાદેશની મેચ બાદ જસપ્રીત બુમરાહે જે કહ્યું તે બતાવે છે કે તે દુનિયાનો નંબર વન બોલર કેમ છે?મેચ પૂર્ણ થયા પછી બુમરાહને પત્રકારોએ બે પ્રશ્નો પુછ્યા જેનો જવાબ બુમરાહે એક દુનિયાના નંબર વન બોલરને છાજે એવો આપ્યો...
સંબંધોને સારા રાખવા છે? તો અપનાવો આ ૧૧ પાવરફૂલ ટીપ્સઅહીં ૧૧ ટીપ્સ આપવામાં આવી છે. જે તમે અપનાવશો તો નક્કી તમારા સંબંધ હુંફાળા બની રહેશે. પછી એ પત્ની સાથેના હોય, પરિવારના સભ્યો સાથેના હોય કે મિત્ર સાથેના હોય…...
જિંદગી બદલવી હોય તો આટલું વાંચી લો…દુનિયાનો પ્રેરણા આપતો સૌથી પાવરફુલ લેખઆ લેખ વાંચતા માત્ર બે મિનિટ લાગશે. એકવાર આ લેખ વાંચો. જરૂર તમારા માટે પ્રેરણારૂપ સાબિત થસે.....
કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા આ ૮ વસ્તુઓનું સેવન કરતા રહોહાર્ટ એટેક આવવા માટે સૌથી વધુ જવાબદાર જો કોઈ ચીજ હોય તો તે કોલેસ્ટ્રોલનું વધતું જતું પ્રમાણ છે. તો આવો, જોઈએ કઈ ચીજો ખાવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે.....
શિક્ષક સહિત તમામ વિદ્યાર્થીઓ પણ વિવેકાનંદજીની સત્ય બોલવાની હિમ્મતથી પ્રભાવિત થઈ ગયાઆ પ્રસંગનું પાથેય એ છે કે, ભલે માર્ગ કેટલો પણ કઠિન હોય ! આપણે ક્યારેય સત્યનો સાથ ન છોડવો જોઈએ.’..
પેટને મસ્ત રાખવું હોય તો દર્રોજ કરવા જેવું આસન : શશાંકાસનશશાંકાસન શશાંક એટલે સસલાના દેખાવ જેવું. આસન એટલે રોકાવું. આ આસનની પૂર્ણ સ્થિતિમાં સસલા જેવો દેખાવ બનતો હોવાથી તેને શશાંકાસન કહે છે...
વ્યક્તિગત ચારિત્ર્ય હોવાની સાથે રાષ્ટ્રીય ચારિત્ર્ય હોવું પણ જરૂરી છે – મા. મોહનજી ભગવતતૃતીય વર્ષ સંધ શિક્ષા વર્ગનો સમાપન સમારોપમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મા. સરસંઘચાલક શ્રી મોહનજી ભગવતે પોતાનું ઉદ્બોધન આપ્યું હતું. અહીં પ્રસ્તૃત છે આ ઉદ્બોધનાના કેટલાંક અંશો…..
નિર્જળા એકાદશી-ભીમ અગિયારશ | એકાદશી અને નિર્જળા એકાદશીનું માહાત્મ્યએકાદશી અને નિર્જળા એકાસશીનું માહાત્મ્ય, જેઠ સુદ-૧૧ નિર્જળા એકાદશી નિમિત્તે તા. ૧૩-૦૬-૨૦૧૯, પુણ્યનો ઉદય કરનાર, ભગવાન વિષ્ણુની આરાધનાનું વ્રત.....
સાયકોલોજી કહે છે તમે સમસ્યા પર ધ્યાન આપશો તો સમસ્યા વધતી જ જશે પણ જો તમે...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ધોનીના ગ્લબ્સ પર વિવાદ, ICC એ હટાવવાનું કહ્યું તો BCCI એ કહ્યું અમે ધોનીની સાથે છીએ#MSDhoni ક્રિકેટ જગતનો યૂનિવર્સ બૉસ છે જે ગ્લબ્સ પણ પહેરે છે તો ચર્ચા શરૂ થઇ જાય છે. #ICC એ ભારતના આત્મસંમાન સાથે ન રમવું જોઇએ #BCCI એ કહેવું જોઇએ કે #DhoniKeepTheGlove ...
રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા વૈશાખ વદ અમાસ - શનૈશ્ર્વર જયંતી નિમિત્તે રાજાને રંક અને રંકને રાજા બનાવનાર ન્યાયના દેવતા શનિદેવની જન્મકથા જાણવા જેવી છે..
રેતીમાં પડેલી ખાંડ કીડી ઉપાડી શકે છે પણ હાથી નહીં, એટલા માટે નાના માણસને નાનો ના સમજો,આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંત પ્રથમ વર્ષ સંઘ શિક્ષા વર્ગ સમારોપ કર્ણાવતી ખાતે સંપન્ન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષે પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૧૨ મેથી ૨ જૂન, ૨૦૧૯ દરમિયાન કર્ણાવતી નરોડા સ્થિત બ્રાઈટ સ્કૂલ ખાતે ગુજરાત - સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ શિક્ષા વર્ગનું આયોજન થયું હતું. વર્ગ દરમિયાન ..
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
તમારામાં આ કુટેવો હોય તો તરત તમારે તેને છોડી દેવી જોઇએ!તમે પોતાની જાતને બદલી શકો? આ પ્રશ્ન છે પણ જો તમારે તમારી જાતને બદલવી હોય, તમારામાં ઘર કરી ગયેલી કૂટેવોને દૂર કરવી હોય તો પહેલા પ્રબળ ઇચ્છાશક્તિ ઉભી કરો...
સાહેબ દરેકની સામે જિંદગી પડી છે, કોઇક જ તેને ઊભી કરે છે....આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો અને અમારી વેબની મૂલાકાત લેતા રહો..
ભારત મંડપમ્ : ચિર પુરાતન અને નિત્ય નૂતન સનાતન સંસ્કૃતિનું પ્રતીકકરોડો ભારતીયો તથા ભારતને પસંદ કરતા વિશ્વ માટે ભારત મંડપમ્ એક તીર્થક્ષેત્ર સમાન બની રહેશે...!!..
દુનિયાની નજર ભારત પર અને ભારતની નજર આકાશ તરફ...વાંચો હકીકતઆજ સુધી આટલા બધા લોકોએ જીવંત પ્રસારણ ક્યારેય જોયું નથી. આજે આખી દુનિયાની નજર ભારત છે અને ભારતની નજર ચંન્દ્ર-સૂર્ય-અંતરીક્ષ પર છે.....
કેમ્બ્રિજ યુનિવર્સિટીની જીસસ કૉલેજમાં મોરારિ બાપુની રામકથા | જાણો કેમ્બ્રિજ યુનિવર્સિટી વિશે થોડી વાત!રામાયણ એક યુનિવર્સિટી હતી અને તેના 11 કુલપતિ હતા મોરારિબાપુએ જણાવ્યા આ ૧૧ કુલપતિના નામ..જાણો । પુજ્ય શ્રી મોરારી બાપુની ઐતિહાસિક રામ કથાનો કિંગ ચાર્લ્સ ત્રીજા ના શુભ સંદેશ સાથે કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો..
તમારી સવારને ઊર્જાથી ભરી દેનારી ૬ પાવરફૂલ આદતો | અપનાવી જુવો ફાયદો થશે...!ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
ભારતની પ્રાચીન સભ્યતા, સાંસ્કૃતિક વારસો, અદ્ભુત સ્થળો, જ્ઞાન પરંપરા, સંસ્કૃતિ, ભારતીય સમાજ વિશે એક જ લેખમાં જાણવું હોય તો આ લેખ તમારા માટે છે...ભારત એક પ્રાચીન સભ્યતા અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. ભારતના વારસા પર દ્રષ્ટિપાત કરવામાં આ તો તે વિવિધ વિષય પર સમૃદ્ધ વારસો ધરાવે છે. | Incredible Heritage India..
…જ્યારે સાવરકરજીએ અંગ્રેજોનો જાપતો તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું | Vinayak Damodar Savarkarજે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે...
૩૦ વર્ષના કે તેનાથી વધુ ઉંમરના યુવાનોએ આ વાતો અચૂક યાદ રાખવા જેવી છે...!!Life Advice For Youth in gujarati | ૩૦ વર્ષના થયા છો આટલું તો સમજી જ લો. અહીં આપેલી ૧૫ વાતો દરેક યુવાનોએ એકવાર જરૂર સમજવા જેવી છે. આ ઉંમર સમય બગાડવા કરતા કંઇક કરવાની છે. આ ૧૫ વાતો તમને જીવનમાં કઈ રીતે આગળ વધવું તેની સ્પષ્ટતા આપશે..વાંચો..
યુવા સન્યાસિઓને દેશ સેવા માટે સમર્પિત કરવા એ રામરાજ્યની સ્થાપના, આધ્યાત્મિક ભારતના સપનાને સાકાર કરવા જેવું છે. - ડૉ. મોહનજી ભાગવતજે સનાતન છે તેને કોઇ પ્રમાણપત્રની જરૂર નથી. કાળની કસોટી પર સનાતન ધર્મ જ સિદ્ધ થયો છે. બાકી બધું બદલાયું છે પણ સનાતન ધર્મ પહેલાથી છે, આજે પણ છે અને કાલે પણ રહેશે. સનાતનને આપણે આપણા આચરણથી લોકોને સમજાવવાનો છે. - મા. ડો. મોહનજી ભાગવત..
રામભક્ત હનુમાનજીની જન્મકથા । તેમનું નામ હનુમાન - બજરંગબલી કેવી રીતે પડ્યું? । હનુમાનજી વિશે જાણવા જેવી વાત…પવનદેવને પ્રસન્ન કરવા બ્રહ્માજીએ વરદાન આપ્યું : ‘પવનદેવ ! તમારો આ પુત્ર યુદ્ધમાં કોઈપણ શસ્ત્ર કે અસ્ત્રથી અવધ્ય થશે. તેનું આખું શરીર વજ્રનું થશે. તે બળવાન થશે. તે વજ્ર અંગબલી થશે. ત્રણે લોકમાં અજન્મા અમર થશે. અપભ્રંશ થતા પવનપુત્ર ત્રણે લોકોમાં બજરંગબલીના ..
બોધ કથા । કાગડાની મુશ્કેલી । જ્યારે મોરે કહ્યું હું કાગડો બનવા માંગુ છુ!જીવનમાં ખુશ રહેવું હોય તો સ્વયંની તુલના કોઈની સાથે ન કરો. દુનિયામાં તમે એક જ છો, તમારા જેવું બીજું જોઇ નથી...
સંગતની અસર । જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે તેણે કાગડાઓની સભાથી હંમેશાં દૂર રહેવું જોઇએ.હંસ નીચે પડ્યું અને તેણે શિકારીને જે કહ્યું અને તેના જવાબમાં શિકારીએ જે કહ્યું તે એક બોધ છે…. ..
દિશા અને સ્વત્વ પર અડગ રહેવાની આ પરીક્ષા છે : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવતપાંચજન્ય ( panchjanya ) - ઓર્ગેનાઇઝર ( Organiser ) ની સંવાદ શ્રેણીમાં પ.પૂ.સરસંઘચાલક ડૉક્ટર મોહનજી ભાગવતે (Mohan Bhagwat ) પાંચજન્યના તંત્રીશ્રી હિતેશ શંકર ( Hitesh Shankar )અને ઓર્ગેનાઈઝરના તંત્રી શ્રી પ્રફુલ્લ કેતકર ( Prafulla Ketkar ) સાથે નાગપુરમાં ..
હ્રદયને સ્વસ્થ રાખવાની સાવ સામાન્ય આ ૭ રીત આજે દરેકે જાણવી જોઇએ! Heart Care Tips in gujaratiHeart Care Tips in gujarati | આજે આપણને આપણી જે જીવનશૈલી, આહારશૌલીમાંથી જ મળી શકે છે. પણ આજના આધુનિક જમાનામાં તેને અનુસરવી ખૂબ મુશ્કેલ બાબત છે છતાં અહીં જણાવેલી થોડી સરળ વાતો પર ધ્યાન આપીએ તો આપણે આપણા હ્રદયને સ્વસ્થ રાખી શકીએ છીએ...!!..
દુનિયાનું સૌથી કિંમતી આભુષણ આપણો પરિશ્રમ છે અને જિંદગીનો સૌથી શ્રેષ્ઠ સાથી આપણો આત્મવિશ્વાસ છેમહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો… ..
જોકરમાંથી શીખવા જેવું છે, જોકરે સુંદર જવાબ આપ્યો કે...મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…..
આ ૧૨ વાતોને યાદ રાખો, જીવનમાં તમે ક્યારેય દુઃખી નહી થાવ12 Easy Tips For A Happy Mind | જીવન છે. સુખ અને દુઃખ બન્નેનો સ્વીકાર કરવો જડશે પણ અહીં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે જેને સ્વીકારી આગળ વધશો તો નક્કી આ હરિફાઈની દુનિયામાં પણ ખુશ રહી શકશો…..
આ 12 વસ્તુઓ લોકો ખૂબ મોડેથી શીખે છે: સમય પહેલા આ વાતો જાણી લો૧૨ એવી વાતો જે દરેકે આજે જ જાણવા જેવી છે. આજના સમયે આ વાત શીખી લો, સમજી લો ખૂબ કામમાં આવશે...
નવા વર્ષમાં છોડી દેવા જેવી 7 કુટેવો | આ કુટેવો છોદી દેશો તો જીવન જીવવા જેવું લાગશે7 Bad Habits You Need to Quit Right Now | કુટેવો છોડવી જોઇએ કે નહી? આપણને ખબર છે કે આ મારી કુટેવ છે પણ છતાં આપણે તે કુટેવને છોડતા નથી અને પછી તેનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે. ચાલો આજે આપણે એવી સામાન્ય કુટેવોની વાત કરીએ જેની બધાને ખબર જ છે પણ તેઓ ..
મનને શાંત રાખવાના ખૂબ સામાન્ય સૂત્રો । વાંચો માત્ર ૨ મિનિટ લાગશેમનને શાંત રાખવું કે સ્થિર રાખવું આજે પડકર રૂપે છે પણ છતાં અશક્ય તો નથી જ. બસ, થોડું ધ્યાન રાખો તો મન પર પણ કાબૂ મેળવી શકાય છે અને આપણે તો અહીં મનને માત્ર શાંત રાખવાનું છે. આવો જાણી મનને શાંત કેવી રીતે રાખી શકાય!..
તમને ચૂંટણીમાં ગડબડ થતી દેખાય છે? મોબાઇલમાં આ એપ દ્વાર ચૂંટણી પંચને જણાવો, ૧૦૦ મિનિટમાં જ થશે નિકાલચૂંટણી પંચે મતદાતાઓને મહત્વ આપવા તેમને સગવડ વધારવા અનેક કાર્યો કર્યા છે. હવે તેમણે C-VIGIL નામનું મોબાઇલ એપ પણ લોંચ કર્યું છે. ચૂંટણી સંદર્ભની, ઉમેદવાર સંદર્ભની, ચૂંટણીમાં કોઇ ગડબડ થતી હોય અથવા અન્ય આ સંદર્ભની કોઇ ફરિયાદ હોય તો મતદાતા આ એપ પર ફરિયાદ ..
ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત આ રીતે જાણોચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારની સંપત્તિ, ગુનાહિત પ્રવૃતિ સહિત બધી જ વિગત જાણવી હોય તો આ એપ્લિકેશન ઇન્ટોલ કરવા જેવી છે..
રાષ્ટ્રઋષિ શ્રી દત્તોપંત ઠેંગેડીજીની જીવની | Dattopant Thengadi biography in gujaratiકાર્યકર્તા માટે આપણે જો કોઈ માપદંડ નક્કી કર્યો હોય તો તે છે તેની વિશ્વસનીયતા । શ્રી દત્તોપંતજી..
જ્યારે મુસ્લિમ લેખકોએ ‘સેક્યુલર’ સાહિત્યકાર મુંશી પ્રેમચંદનું ઊર્દુમાં લખવાનું બંધ કરાવી દીધું તેની કહાનીજે વ્યક્તિ નવાબરાયના નામે સોજ-એ-વતન જેવી રચનાઓ રચે તે અચાનક ભારત અને સનાતન સંસ્કૃતિની રચનાઓ કરવા માંડે, એ એક સંયોગ માત્ર તો ન જ હોઈ શકે...
આ તમામ રોગોના સરળ, ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ ઉપાયો જાણવા હોય તો આ લેખ તમારા માટે છે!આજે વાચક મિત્રો સાથે એવી વાતો હું શેર કરવા માગું છું કે જેમાં રોગના ઉપાયો ખૂબ જ સરળ અને ઘરગથ્થુ તથા અનુભવસિદ્ધ છે...
દિનેશ કાર્તિકની આ પ્રેરણાત્મક સ્ટોરી શત્રુ મિત્રથી સાવધાન રહેતા અને નિરાશાને ખંખેરીને આગળ કેવી રીતે આવવું તે શીખવે છે…જો આપણો જીવનસાથી આપણા સંઘર્ષમાં ખભાથી ખભો મિલાવી આપણી સાથે ઉભો રહી જાય તો પછી દુનિયાની કોઇ પણ શક્તિ તમને સફળ થતા રોકી શકતી નથી. દિનેશ કાર્તિકની સ્ટોરી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે..
“હિપ્પોક્રેટિક ઓથ” ની જગ્યાએ મેડિકલના વિદ્યાર્થીઓએ “મહર્ષિ ચરક શપથ” લીધી અને પ્રિન્સિપલની બદલી થઈ ગઈમહર્ષિ ચરક ભારતીય હતા અને આયુર્વેદના જનક પણ ગણાય છે. તેમણે આ શપથ લખી છે માટે તેને મહર્ષિ ચરક શપથ કહેવામાં આવે છે...
પાથેય । રાજાની જેમ દરેક પાસે આ ચાર રાણીઓ છે! તમે કોને સૌથી વધુ પ્રેમ કરો છો?રાજા જ્યારે મરણપથારીએ પડ્યો ત્યારે રાજાએ પોતાની બધી રાણીઓને પોતાની સાથે આવવા માટે વિનંતી કરી...
૨૦ કાશ્મીરી પંડિતોનો નરસંહાર કરનાર બિટ્ટા કરાટે કોણ છે? જુવો તેનો અસલી વીડિઓ ઇન્ટરવ્યૂ. ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જેનો ઉલ્લેખ છેબિટ્ટા કહે છે કે તેને હત્યા કરવાનો ઓર્ડર મળ્યો હતો. બિટ્ટા આ ઇન્ટરવ્યૂમાં કહે છે કે મને કહેવામાં આવે તો હું માતા-પિતા-ભાઇની હત્યા પણ કરી શકુ છું. બિટ્ટાનું અસલી નામ ફારૂક અહમદ ડાર છે..
તમને ખબર છે દુનિયામાં સૌથી વધારે હથિયાર કોણ વેચે છે અને કોણ ખરીદે છે? જાણી લો, રશિયા – યૂક્રેન વચ્ચે યુદ્ધ કેમ ચાલી રહ્યું છે તે સમજાઈ જશે…સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટીટ્યૂટ એટલે કે સીપ્રી (SIPRI) નો વર્ષ ૨૦૨૧નો રીપોર્ટ કહે છે કે દુનિયામાં સૌથી વધારે હથિયાર સાઉદી અરબ, ભારત, ઇજિપ્ત, ઓસ્ટ્રેલિયા અને ચીન ખરીદે છે...
એક માતાની શક્તિ તમને ખબર છે…તે મંદબુદ્ધિના બાળકને મહાન વ્યક્તિ બનાવી શકે છે “તમારો આ દિકરો વિષેશ છે. તેની બુદ્ધિ અદભુત છે. તે એટલો બધો હોંશિયાર છે કે તેને ભણાવી શકે એવો કોઇ શિક્ષક અમારી શાળામાં નથી...
વિશ્વશાંતિ આ દુનિયાને કેટલામાં પડે છે? આંકડો વાંચશો તો ચોંકી જશો!!સંરક્ષણ પાછળ ખર્ચાતા ૨ ટ્રીલિયન ડોલર આ પૃથ્વીને રમણીય અને રહેવાલાયક બનાવા ખર્ચાય તો કેવું? પણ આ કલ્પના છે. ..
યૂક્રેનની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ત્યારે આ ભાઈ સેટેલાઈટથી યૂક્રેનમાં ઇન્ટરનેટની સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે.આના જવાબમાં થોડા સમય પછી એલન મસ્ક ટ્વિટ કરે છે કે સ્ટારલિંક (ઈન્ટરનેટ) સર્વિસ હવે યૂક્રેનમાં એક્ટિવ છે અને બીજા અનેક ટર્મિનલ રસ્તામાં છે…...
કોણ છે યૂક્રેનની આ મહિલા જેની તસવીર દુનિયાભરમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છેરશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ખોયો છે. અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. યૂક્રેનની હાલાત ખૂબ ખરાબ છે. રશિયા દ્વારા થયેલ હુમલાથી યૂક્રેનના કેટલાક શહેર કાટમાળમાં ફેરવાઈ ગયા છે. ..
૧૬ સંસ્કાર એટલે શું? હિન્દુ ધર્મમાં શું છે તેનું મહત્વ? સંપૂર્ણ લેખ‘સંસ્કાર’, ‘કુસંસ્કાર’ આ શબ્દોથી તો આપણે પરિચિત પણ છીએ. આપણે સોળ સંસ્કારનો પણ ઉલ્લેખ ઘણીવાર સાંભળ્યો છે. આવો આજે આ સોળ સંસ્કારને જાણીએ… સોળ સંસ્કારો માટે વ્યાસ સ્મૃતિમાં એક શ્લોક છે –..
શ્રીરામ મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદાયેલી જમીન ૨ કરોડમાંથી ૧૮.૫ કરોડની કેવી રીતે થઈ ગઈ ? સચ્ચાઈ અને દાવો...આ ખરીદી સંપૂર્ણ પારદર્શી છે. તમામ લેણ-દેણ બેંકના માધ્યમથી થઈ છે. જે જમીનને ૧૮.૫ કરોડમાં ખરીદવામાં આવી છે એનું વર્તમાન મૂલ્ય ૨૦ કરોડથી પણ વધારે છે...
નિરીક્ષણનું મહત્ત્વ | કોઇ પણ કામ વિચારીને કેમ કરવું જોઇએ?વાર્તાનો સાર એટલો જ છે કે, ધ્યાન દઈને અવલોકન-નિરીક્ષણ કરવામાં આવે અને તેનું મનન કરી વિચારીને નિર્ણય લેવામાં આવે તો નિર્ણય અને તેનાથી થતું કાર્ય બન્ને સુપેરે સિદ્ધ થાય...
Fake vaccine | ચીનના આ વ્યક્તિએ પાણી અને મીઠામાંથી આ રીતે બનાવી કોરોનાની નકલી રસી વેક્સિનકોંગ નામના વ્યક્તિએ સલાઇન અને મિનરલ વોટરના મિશ્રણને કોરોના વેક્સિન કહી તેના ૫૮૦૦૦ ડોજ બનાવ્યા અને .....
સ્વામી વિવેકાનંદજીના જન્મદિન નિમિત્તે દેશના પ્રતિભાશાળી યુવાનોની વાત તમને પ્રેરણા આપશેમલ્ટીટેલેન્ટેડ અને નોખા-અનોખા યુવાનોની આજે ભારતમાં કમી નથી. હજ્જારો - યુવાનોએ પોતાની પ્રતિભા થકી ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમાંના કેટલાકની જિંદગી વિશે જાણીએ...!..
કોરોના દૂર રાખવા આપણી રોગપ્રતિકારક શકિત વધારવા આટલું કરો!કોરોના કેવી રીતે મટશે તેના માટે વિશ્વભરના માધાંતાઓ કામે લાગી ગયા છે, અહિંયા કોરોના મટાડવાની કોઇ વાત નથી..
સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા રા.સ્વ. સંઘના ૧૫ લાખ સ્વયંસેવકો સક્રિય થશે । અરૂણકુમારરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકોનું સમયની ઉપલબ્ધતા, રસનો વિષય, ક્ષમતાના સંદર્ભે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ૧૫ લાખ સ્વયંસેવકો સાથે ચર્ચા થઈ હતી. ..
થપ્પડ ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે…ટ્રેલર જોશો તો ફિલ્મ જોયા વગર નહી રહી શકો! ઉસ એક થપ્પડ સે મુજે વો સારી અનફેયર ચીજે સાફ-સાફ દિખને લગ ગઈ, જિન્હે મૈં અનદેખા કરકે મૂવ ઑન કરતી જા રહી થી..
સોશિયલ મીડિયા પર રા.સ્વ. સંઘને ફેક પોસ્ટ દ્વારા બદનામ કરવાનું ષડ્યંત્ર કોણ રચી રહ્યું છે?!કેટલાક શરારતી તત્વો દ્વારા “નયા ભારતીય સંવિધાન” નામની નકલી પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. જેમાં સંઘના સરસંઘચાલકજીના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. ..
પતંગ ઉત્સવ જોવા આવ્યા હોય તો બાજુમાં જ છે અમદાવાદનું અદભુત કાઇટ મ્યુઝિયમ, જોઇ લોમુલાકાતીઓ અહીં સોમવાર સિવાય સવારે ૧૦થી રાત્રીના ૮ દરમિયાન ગમે ત્યારે મુલાકાત લઈ શકે છે...
શિવાજીનો સાચો સાથી - તાનાજી માલૂસરેની આખી કહાની અત્યંત દુ:ખી થઈને આંખમાં અશ્રુ સાથે શિવાજી બોલ્યા : ગઢ આલા પણ સિંહ ગેલા !..
સાબરમતી રિવરફ્રન્ટની જેમ જ અમે લોનાવાલામાં ઇન્દ્રાયની રિવરફ્રન્ટ બનાવવા માંગીએ છીએતમને ખબર છે ? લોનાવાલાની ૬૦ ટકા સુવિધાઓ ગુજરાતીને ધ્યાનમાં રાખી આપોઆપ વિકસી છે..
સરકારી કર્મચારી તમારી પાસે તમારા ઘરે જાણકારી લેવા આવે તો તેને ખોટી જાણકારી આપો - અરૂંધતિતમને જણાવી દઈએ કે રંગા અને બિલ્લા બન્ને સીરિયલ અપરાધી હતા. ૧૯૭૮માં દિલ્લીમાં સંજય ચોપડા અને ગીતાનું અપહરણ કરી આ રંગા અને બિલ્લાએ તેમની હત્યા કરી હતી...
જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે વાજપેયીજીને રાજકારણના ભીષ્મ પિતામહ ગણાવ્યાજ્યારે મનમોહનસિંહે વાજપેયીને ભીષ્મ પિતામહ ગણાવ્યા । નવાઝ શરીફને ફોન પર વાજપેયીએ ઝાટક્યા । વિદેશી મંચો પર હીન્દીમાં ભાષણો આપ્યા..
CABના અમલની પૂર્વે પણ રા. સ્વ. સંઘે મુસ્લિમ રાષ્ટોમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો વિશે ભારતની સરકારોને ચેતવી હતીષ્ટીય સ્વયંસેવક સંઘે, હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારો અંગે ભારત સરકારનું ધ્યાન તો દાયકાઓ પૂર્વે દોર્યું હતું. પ્રસ્તુત છે શરણાર્થીઓના સંબંધમાં રા. સ્વ. સંઘ દ્વારા થયેલા ઠરાવોના અંશો ઉપર દૃષ્ટિપાત.....
શ્રીમદ ભગવદગીતા દ્વારા જીવન અને બિઝનેસને સફળ બનાવીએબિઝનેસને અને જીવનને સફળ બનાવવાના પાઠ શ્રીમદ ભગવદ- ગીતામાં છે. તેની થોડી ચર્ચા કરીએ...
વિશ્ર્વશાંતિ વિશ્ર્વને કેટલામાં પડે છે? આંકડો વાંચશો તો ચોંકી જશો!!એકલું રાષ્ટ્રસંઘ દુનિયાને શાંત રાખવા વર્ષે સાડા પાંચ અબજ ડૉલર ખર્ચે છે. માત્ર એક વર્ષમાં દુનિયાના દેશોએ ૪૨૦ અબજ ડોલરના હથિયાર ખરીદ્યા છે જેમાં અમેરિકાએ ૨૪૨ અરબ ડોલરના હથિયાર ખરેદ્યા છે...
અમદાવાદની ટ્રાફિક પોલિસે ૧૦ લાખનો મેમો ફાડ્યો, નિયમ તોડનારે દંડ ભરી પણ દીધોટ્રાફિક પોલિસે તેના પર ૯ લાખ ૮૦ હજારનો દંડ ફટકારી દીધો. ..
હિન્દુ જનજાગૃતી સમિતીએ સલમાન ખાનના “દબંગ - ૩”ના આ ગીત પર આપત્તી દર્શાવી છે…હિન્દુ જનજાગૃતિ સમિતીએ આપત્તિ દર્શાવી કે સાધુ-સન્યાસી આ રીતે ડાંસ ન કરી શકે. તેઓ આવો ડાંસ પણ કરતા નથી. આમા હિન્દુ ધર્મના લોકોની ભાવનાને ઠેસ પહોંચે છે. ..
પાકિસ્તાનીઓ સમજે કે તેમની અને ભારતની સાંસ્કૃતિક વિરાસત એક જ છે : ડો. તાહિર`ભારતની સુપ્રીમ કોર્ટે શ્રીરામ જન્મભૂમિ પર સર્વસ્વીકૃત ચુકાદો આપી સાબિત કરી દીધું છે સત્ય શું છે. ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ નાબૂદ કરી અગાઉ જે અશક્ય લાગતું હતું તેને શક્ય કરી બતાવ્યું છે' આ શબ્દો છે મૂળ પાકિસ્તાની અને હાલ કેનેડામાં રહેતા ..
દેશભરમાંથી આવેલા ૮૫૨ શિક્ષાર્થીઓની ઉપસ્થિતિમાં નાગપુર ખાતે તૃતીય વર્ષ સંઘ શિક્ષા વર્ગ (વિશેષ)ની શરૂઆતઆ વિશેષ વર્ગમાં સંપૂર્ણ દેશમાંથી ૪૦ થી ૬૫ વર્ષના 852 શિક્ષાર્થીઓએ ભાગ લીધો છે. ..
તુલસીના લાભ વિશે જાણશો તો રોજ તુલસીના પાન ખાતા થઈ જશોતુલસીના પાન ખાવાથી અનેક પ્રકારના રોગ મટી શકે છે. વાંચો..
ગુજરાત સરકારનો નિર્ણય આગામી 20 નવેમ્બરથી 16 ચેકપોસ્ટ નાબૂદ, આ રહી એ ૧૬ ચેકપોસ્ટઆ ઉપરાંત વાહન ચાલકો ટેક્સ અને ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે..
યે ભેદભાવ ક્યું? રાજ્યપાલે ભાજપને ૪૮ અને શિવસેનાને ૨૪ કલાક કેમ આપ્યા? સુપ્રીમ કોર્ટ પહોંચી શિવસેના!સાંજ સુધીમાં ખબર પડી જશે કે મહારાષ્ટ્રમાં કોઇની સરકાર બનશે કે રાષ્ટ્રપતિ શાસન લાગશે. હાલની સ્થિતિ પરથી તો રાષ્ટ્રપતિ શાસન લાગે તેવું દેખાઈ રહ્યું છે...
યાદ રાખજો સાહેબ સારા દિવસો બેઠા બેઠા નથી આવતા...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
અયોધ્યા – માત્ર વિવાદ માટે જ નહી પણ આમની મિત્રતા માટે પણ યાદ રખાશેએકબીજાની વિરુદ્ધ કોર્ટમાં કેસ લડવા આ મિત્રો ઘણીવાર એક રીક્ષામાં જતા અયોધ્યાના લોકોએ જોયા છે..
કોઈ પણ કોર્સ કર્યા વગર અંગ્રેજી બોલતા, લખતા શીખવું છે? આટલું કરો!હંમેશાં યાદ રાખો. અંગ્રેજી એક ભાષા છે સૌથી પહેલા સમય આપો. અને આટલા સૂચનોને અનૂસરો, બે જ મહિનામા ફરક અંગ્રેજીમાં તમારો આત્મવિશ્વાસ વધી જશે..
થર્ડ એમ્પાયરે આઉટનું બટન દબાયુ પણ સાઈડ સ્ક્રિન પર નોટ આઉટ લખેલું આવ્યું પછી શું થયું જુવો વીડિઓથયું એવું કે થર્ડ એમ્પાયરે તો આઉટ જ આપ્યો હતો પણ સ્ક્રીનની ગરબરડના કારણે આઉટને બદલે નોટ આઉટ લખેલું આવી ગયું…..
સફળ થવું હોય તો લોકોનું વિચાર્યા વગર કામ કરવાનું શરૂ કરી દો...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
મુશ્કેલીઓ સફળતાના અનેક માર્ગ ખોલી દેતી હોય છે...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
૧૬ વર્ષ પછી ગુજરાત માટે રાષ્ટ્રપતિએ આ કાયદાને મજૂરી આપી છે આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશેરાજ્ય સરકાર દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓ તથા સંગઠિત ગુનાઓના નિયંત્રણ માટે સતત ચિંતા કરીને જે પ્રયાસો થઇ રહ્યા છે. તેને આ કાયદાથી પૂરતું બળ મળશે અને રાજ્યની સુરક્ષા સાથે નાગરિકોને વધુ સલામતી પ્રાપ્ત થશે...
બુશરા બીબીના જીને (ભૂત) ઈમરાનને વડાપ્રધાન બનાવ્યા ? પાકિસ્તાની મીડિયા!બુશરા ભેદી કેરેક્ટર છે તેથી પાકિસ્તાનીઓને રસ પડી જાય છે. ઈમરાન ખાન તેનો ફાયદો લઈ રહ્યા છે...
નરેન્દ્ર મોદી અને જિનપિંગે જે મહાકાય પથ્થર નીચે ફોટો પડાવ્યો તે પથ્થરનું રહસ્ય જાણવા જેવું છેઆ પથ્થરની ઊંચાઈ ૨૦ ફૂટ છે અને પહોંળાઈ ૫ મીટર (૧૬.૪ ફૂટ)ની છે. આ પથ્થરનું વજન લગભગ ૨૫૦ ટન જેટલું છે...
ગુજરાતથી દિલ્હી સુધી 1400 કિ.મી લાંબી બનશે લીલી દિવાલ । સમજો સરળ ભાષામાંસરળ ભાષામાં સમજવું હોય તો ગુજરાતથી દિલ્લી સુધીનું ૧૪૦૦ કિલોમીટર લાંબુ અને ૫ કિલોમીટર પહોળું લીલુછમ જંગલ તૈયાર થવા જઈ રહ્યું છે...
લંડનની કોર્ટે પાકિસ્તાનને કહી દીધું છે કે હૈદરાબાદના નિજામની ૩૦૬ કરોડની સંપત્તિ ભારતની છેલંડનની કોર્ટમાં છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલા કેસમાં ભારત અને હૈદરાબાદના નિજામના વંશજોને મળી જીત, આ જીત પછી ભારતને લંડનની નેટવેસ્ટ બેંકમાં જમા થયેલા ૩૦૬ કરોડ રૂપિયા મળી શકે છે..
હાઉડી મોદી કાર્યક્રમને સંક્ષિપ્તમાં વાંચો…નરેન્દ્ર મોદીએ, ટ્રમ્પે શું કહ્યું? વાંચો માત્ર બે મિનિટમાં… “છેલ્લા પાંચ વર્ષોમાં, 130 કરોડ ભારતીયોએ એવી વસ્તુઓ પ્રાપ્ત કરી છે કે જેમની કલ્પના કોઇપણ કરી શકે તેમ નહોતું. અમારું લક્ષ્ય ઊંચું છે અને અમે તે ઉચ્ચ લક્ષ્યને પ્રાપ્ત પણ કરી રહ્યા છીએ.” ..
પાથેય । ‘પિતાજી, ભગવાન તમને જોઈ રહ્યો છે. કારણ કે તમે જ મને કહ્યું હતું કે...ક્યારેક ક્યારેક અબૂધ બાળકો આપણને એવી વાત શીખવી જાય છે, જે મોટા મોટા સંતો પણ શીખવી શકતા નથી...
સંબંધોને સચવાનું આપણે બંધ કરી દેવું જોઇએ કેમ કે તે સાચવવાના ન હોય નિભાવવાના હોય...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
આજની ટૂંકી વાર્તા । ગાયની માટી | એક સરસ બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । ગાયની માટી । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો....
સિનેમામાં ભારતીયતાને પ્રોત્સાહન આપવાનો એક અનોખો પ્રયાસ હવે અમદાવાદમાં યોજાવાનો છેભારતીય ચિત્ર સાધના દ્વારા આગામી 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2020 દરમિયાન અમદાવાદમાં તૃતીય ચિત્ર ભારતી ફિલ્મોત્સવના આયોજનની જાહેરાત કરવામાં આવી છે...
સફળતાની એક જ ચાવી છે પોતાની જાત પર પહેલા વિશ્વાસ કરો પછી જુવોગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
મોબ લિંચિંગ્સ પર ૪૯ હસ્તીઓએ વડાપ્રધાનને પત્ર લખ્યો હવે બીજી ૬૧ હસ્તીઓએ પેલી ૪૯ હસ્તીઓ માટે વડાપ્રધાને પત્ર લખ્યો છેઆ ૬૧ હસ્તીઓમાં પ્રસૂન જોશી, સોનલ માનસિંહ, કંગના રનૌત, વિશ્વ મોહન ભટ્ટ, વિવેક અગ્નિહોત્રી, આશોક પંડિત, મધુર ભંડારકર, માલિની અવસ્થી અને પલ્લવી જોશી જેવા લોકો સામિલ છે. ..
આપણે ચાંદ પર પહોંચી રહ્યા છીએ અને પીરાણાનો આ કચરાનો ડુંગર પણ ચાંદ તરફ આગળ વધી રહ્યો છે. કોઇ તો રોકો?!અમદાવાદમાં કદચ ૨૦૦ ફૂટ ઊંચી ઇમારત બનાવવાની મંજૂરી હજી સુધી નહી અપાઈ હોય પણ અહી ૨૦૦ ફૂટ ઊંચો કચરાનો પહાડ જરૂર બની ગયો છે. જેને લોકો હવે “માઉન્ટ પીરાણા” ના હુલામણા નામથી પણ ઓળખે છે. ..
તમારી પ્રતિમા ક્યાં છે ? સિકંદરનો આ જવાબ સાંભળવા જેવો છેમારી પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવે અને બાદમાં આવનારી પેઢી એ પ્રશ્ર્ન કરે કે આ પ્રતિમા કોની છે ? તેના કરતાં હું.....
એવું નથી હોતું કે જે મિત્ર નાનપણમાં મળે એજ પાક્કો મિત્ર હોય પણ...ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો..
લખનૌનો આ શાકભાજીવાળા પાસે બધા સંસ્કૃતમાં શાકભાજી માંગે છેતો હવે તમે ક્યારે ટ્રાય કરશો સંસ્કૃત જેવી રસાળ અને વિશાળ ભાષાને શીખવાની ?..
ગુજરાતના સામાન્ય પરિવારની દિકરીએ યુરોપમાં બીજી એક નવી સિદ્ધી હાંસલ કરી છેસરિતા ગાયકવાડે યુરોપના પોલેન્ડમાં ચાલી રહેલીએથ્લેટીક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ..
મહેન્દ્રસિંહ ધોની વર્લ્ડ કપની દરકે મેચમાં સંકેત આપી રહ્યો છે કે તે હવે નિવૃત્ત થવાનો છેતેને નજીકથી જાણનારા કહે છે કે ધોની વર્લ્ડ કપની દરેક મેચમાં સંકેટ આપી રહ્યો છે કે હવે તે નિવૃત્ત થવાનો છે...
ભારત-બાંગ્લાદેશની મેચ બાદ વિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને બુમરાહ વિશે મજાની વાત કરી છેવિરાટ કોહલીએ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, બુમરાહ અને બાંગ્લાદેશની આક્રમકતા વિશે ઘણી બધી વાત કરી. તો આવો જાણીએ…..
માત્ર ૧૬ મિનિટ પસાર થઈ ગઈ હોત તો કલ્પના આપણી સાથે હોત…તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” - કલ્પના ચાવલા..
ભૂજિયો કોઠો | જામનગરથી કચ્છનું ભુજ શહેર જોવું હોય તો આ કોઠા પર જવાતુ...ઘણા લોકો એવું માને છે કે, છેક ઉપર ચઢીને જોઈએ તો કચ્છનું ભૂજ શહેર દેખાતું હતું, તેથી તેને ભૂજિયો કોઠો કહેવાય છે...
સંઘર્ષ વગરની સફળતા મીઠા વગરના ભોજન જેવી હોય છે. તેનાથી ભુખ તો મટી જાય છે પણ તે સ્વાદિષ્ટ લાગતી નથીઆવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..
જે સાંભળ્યું હોય તેને માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી!!આવા સુંદર સુવિચારો મેળવા અમારી વેબની મૂલાકાત લેતા રહો | ગુજરાતી સુવિચાર | પ્રેરણાત્મક | આત્મવિશ્વાસ | આજનો સુવિચાર | ગુડ મોર્નિંગ | ..
માત્ર ૧ મિનિટ । દુઃખ કોને નથી? । એક બોધપ્રદ ટૂંકી વાર્તાઆજની ટૂંકી વાર્તા । દુઃખ કોને નથી? । આવી જ ગુજરાતી ટૂંકી વાર્તા, ગુજરાતી સાહિત્ય વાંચવા અમારી સાથે જોડાયેલા રહો..
પુણ્યતિથિ । ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જુસ્સો - ઝનૂન અને જોમઆવનારી પેઢી કદાચ એ માનવા પણ તૈયાર નહીં થાય કે એક બ્રાહ્મણની દીકરી આટલી ટૂંકી વયમાં આવું પરાક્રમ કરી જાય !..
ઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન કેવી રીતે બની ગયા? જીવન પ્રેરણાત્મક છેઝૂંપડીમાં રહેનારા પ્રતાપચંદ્ર સારંગી પ્રધાન બન્યા તે ભારતની લોકશાહીનો ચમત્કાર છે. ૬૪ વર્ષના સારંગી સુદામા જેવું જીવન જીવે છે. તેમનું જીવન પ્રેરણાત્મક છે..
આજે એ ક્રાંતિકારીની જન્મતિથિ છે જેણે પોતાના સાથીઓના સહારે અંગ્રેજોની ટ્રેન લૂટી લીધી હતીસરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. આ ગીત યાદ છે ને? આ લખનાર રામ પ્રસાદ બિસ્મિલની આજે જન્મજયંતિ છે. ..
સંબંધોને હુંફાળા રાખવાની ૧૧ પાવરફૂલ ટીપ્સ તમારે જાણવી જોઇએઘણી વાર નાની નાની વાતો મોટી બનીને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે. અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે, જે સમજવા જેવી છે..
હિન્દુ સસ્કૃતિ વિશે જાણવા જેવું । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમાંઆ જાણવા જેવું છે. તમને ખબર છે કે અપણા ચાર ચાર વેદો અને ૧૮ પુરાણો છે. આ ખબર હશે પણ તે કયા કયા છે? જાણો માત્ર ૨ મિનિટમાં.....
5th june World Environment Day - એવું એક ગામ જ્યાં દીકરીના જન્મ સાથે 10 વૃક્ષનો પણ જન્મ થાય છે...5 જૂન, વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે વિશ્ર્વને હરિયાળીનો સંદેશ આપતું એક ગામની વાત. સમાયિક ડાઉન ટુ અર્થ લખે છે કે આ ગામ દીકરી અને વૃક્ષોનું ગામ છે. કન્યાભ્રૂણ હત્યા અને પર્યાવરણની સમસ્યા એક પરંપરાથી દૂર થઈ...
મંદિરમાં ઘંટ કેમ હોય છે? નખ રાત્રે કેમ ન કપાય? ઘર કે દુકાનની બહાર લીંબુ મરચા કેમ લટકાવાય છે? જાણો આ પાછળનું વિજ્ઞાન…મંદિરમાં ઘંટ કેમ મૂકાય છે, ભક્તો તેને કેમ વગાડે છે? આવી તો અનેક માન્યતા છે પણ આપણને તેની પાછળની હકીકત જાણતા નથી. આવો આજે આવીજ કેટલીક માન્યતા પાછળની કેટલીક હકીકત જાણવાની કોશિશ કરીએ…..
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
એક વાત યાદ રાખજો, સારા દિવસો મેળવવા માટે ખરાબ દિવસો સામે લડવું પડે છે...આવા સુંદર સુવિચારો મેળવવા અમારા ફેસબૂક પેજ અને વેબ સાથે જોડાયેલા રહો.....
VIDEO : આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધી આજે વિશ્વ દૂધ દિવસ છે અને આ ભાઇએ ત્રણ વિઘા જમીન પર વાવેલી બાજરી ભુખી ગાયોને અર્પણ કરી દીધીવિશ્વના અનેક દેશો ૧ જૂને World Milk Day એટલે વિશ્વ દૂધ દિવસ ઉજવે છે. ૨૦૦૧માં યુનેસ્કોનુ ધ્યાન આ તરફ ગયું અને તેણે પણ ૧ જૂનને વિશ્વ દૂધ દિવસ જાહેર ..
ભાજપનો સાથ આપ્યો એટલે કેરળમાં CPMના કાર્યકર્તાઓએ પાણીનું કનેક્શન કાપી નાખ્યું, ભાજપના કાર્યકર્તાઓએ બોરવેલ બનાવી આપ્યો કેરળમાં સરકાર CPMની છે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થવાની સાથે જ CPMના કાર્યકર્તાઓએ પલક્ક્ડ સંસદીય વિસ્તારમાં ૭૦ વર્ષના વૃદ્ધ નારાયણકુટ્ટી દંપતિના ઘરમાં પાણીનું કનેક્શન કાપી નાખ્યું છે. આવું CPMના કાર્યકર્તાઓએ કેમ કર્યું ? આ પ્રશ્ન થાય. પણ ..