Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
સમગ્ર જીવન હિન્દુઓનું ધર્માંતરણ કરનારા મધર ટેરેસાને ઝારખંડ સરકાર હજુ પણ સંત અને સેવામૂર્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું ષડયંત્ર કરીને, માત્ર તુષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે.
ગૂગલ અટકી જાય ત્યાંથી ગણેશના જ્ઞાનનો આરંભ થાય છે. એમનું સ્વરુપ પ્રભાવક અને પ્રતિકાત્મક છે. ગણેશજીનું મોટું મસ્તક દર્શાવે છે કે, માણસે સારા વિચારો કરી વધારે શીખવું જોઈએ, વધારે જ્ઞાન મેળવી ભેગું કરી વિચારોની વિશાળતા કેળવવાનું સૂચવે છે.
આપણા હિન્દુ શાસ્ત્રોમાં અનેક તહેવારોનો ઉલ્લેખ જોવા મળે છે. હિંદુ ધર્મના તહેવારો તિથિ અને પંચાગ આધારિત હોય છે. તહેવારો આપણા જીવનમાં હર્ષોલ્લાસ લાવે છે. તે સાથે જ સામાજિક અને ધાર્મિક રીતે આપણને સાંકળી રાખે છે. તો ચાલો જાણીએ તહેવારો વિશે.
`ગલી બોય' ફિલ્મના નાયકનું જીવનસૂત્ર `અપના ટાઇમ આયેગા' અનોખો રંગરાગ છેડે છે. સ્ટ્રગલર ગલી બોયને પિતા પૂછે છે કે, `તું છે શું?' ત્યારે એ કહે છે કે `હું કોણ છું, એ તમે મને બતાવશો?'
જગન્નાથપુરી મંદિર ઉપરથી ધર્મધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે. મતલબ વિપરીત સંજોગોમાં પણ ધર્મ તમને અચલ રાખી શકે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક સુંદર પ્રાર્થના છે - ,नमस्ते सदा वत्सले मातृभूमे...આ પ્રાર્થનાના અંતિમ શબ્દો છે - `ભારત માતા કી જય' - અહીં `ભારત માતા કી જય' એ કોઈ નારા તરીકે નહીં પણ પ્રાર્થના તરીકે બોલાય છે.
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.