Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
ભારત શિક્ષણ, ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અધોગતિ કેમ થઈ ? આવો જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...
કાયદો ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર)ના અસ્તિત્વમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક રહેલો છે. આખું રાષ્ટ્ર મળીને લોકતાંત્રિક રીતે લોકસભાનું ગઠન કરે છે.
અટલ-અડગ-અણનમ ભારત હવે વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બન્યું છે. બહેનો સિંદૂર લગાવે તે શૃંગારની પરંપરા નહીં, પરંતુ એક ઉચ્ચ આધ્યાત્મિક પરંપરા છે. ભારતનું નિખરી રહેલું.. વૈદિક સમયથી ચાલ્યું આવતું આપણું આધ્યાત્મિક લોકતંત્ર આજે કહી રહ્યું છે, બાવનમી* શતાબ્દી - ભારતની શતાબ્દી!
આવાં ઐક્યથી આપણું સંવિધાન `સુશાસન'ને વધાવી રહ્યું છે. આ એકત્વના સત્વને લઈને આગેકૂચ કરી રહેલ મોદી ૩.૦ને `એક રાષ્ટ્ર - એક ઈલેક્શન' માટે પણ અગ્રિમ શુભકામનાઓ !
સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે
સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..!
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.