ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

સાધના વિશેષ
શિક્ષણમાં `સ્વ'નો ઉદય | NCERT - પુસ્તકોમાંથી મુગલોના મિથ્યા મહિમાગાનનો અસ્ત
શિક્ષણમાં `સ્વ'નો ઉદય | NCERT - પુસ્તકોમાંથી મુગલોના મિથ્યા મહિમાગાનનો અસ્ત

શિક્ષણમાં `સ્વ'નો ઉદય | NCERT - પુસ્તકોમાંથી મુગલોના મિથ્યા મહિમાગાનનો અસ્ત

ભારત શિક્ષણ, ભાષા તેમજ જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રમાં સર્વોપરી તથા વિશ્વગુરુ ગણાતું હતું તે જ ભારત આજે શિક્ષણક્ષેત્રે વિશ્વમાં પાછળ રહી ગયું છે. ત્યારે પ્રશ્ન એ થાય કે શિક્ષણક્ષેત્રે વિશ્વગુરુ ભારતની આવી અધોગતિ કેમ થઈ ? આવો જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...

જ્યારે કોઈની તરફ એક આંગળી ચિંધવામાં આવે ત્યારે ત્રણ આંગળી ચિંધનાર તરફ હોય છે
જ્યારે કોઈની તરફ એક આંગળી ચિંધવામાં આવે ત્યારે ત્રણ આંગળી ચિંધનાર તરફ હોય છે

જ્યારે કોઈની તરફ એક આંગળી ચિંધવામાં આવે ત્યારે ત્રણ આંગળી ચિંધનાર તરફ હોય છે

કાયદો ઘડનારી સંસ્થા (લેજીસ્લેચર)ના અસ્તિત્વમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક રહેલો છે. આખું રાષ્ટ્ર મળીને લોકતાંત્રિક રીતે લોકસભાનું ગઠન કરે છે.

તંત્રીસ્થાનેથી । ઑપરેશન સિંદૂર પહેલાંનું અને પછીનું ભારત । ઉપલબ્ધિ... वयं पंचाधिकम्‌‍‍ शतम्‌‍‍
તંત્રીસ્થાનેથી । ઑપરેશન સિંદૂર પહેલાંનું અને પછીનું ભારત । ઉપલબ્ધિ... वयं पंचाधिकम्‌‍‍ शतम्‌‍‍

તંત્રીસ્થાનેથી । ઑપરેશન સિંદૂર પહેલાંનું અને પછીનું ભારત । ઉપલબ્ધિ... वयं पंचाधिकम्‌‍‍ शतम्‌‍‍

અટલ-અડગ-અણનમ ભારત હવે વિશ્વનું સૌથી મોટું ચોથું અર્થતંત્ર બન્યું છે. બહેનો સિંદૂર લગાવે તે શૃંગારની પરંપરા નહીં, પરંતુ એક ઉચ્ચ આધ્યાત્મિક પરંપરા છે. ભારતનું નિખરી રહેલું.. વૈદિક સમયથી ચાલ્યું આવતું આપણું આધ્યાત્મિક લોકતંત્ર આજે કહી રહ્યું છે, બાવનમી* શતાબ્દી - ભારતની શતાબ્દી!

તંત્રીલેખ ।  કોંગ્રેસી-`કુશાસન'ની કાળરાત્રિ પછી `સુશાસન'નો સૂર્યોદય
તંત્રીલેખ ।  કોંગ્રેસી-`કુશાસન'ની કાળરાત્રિ પછી `સુશાસન'નો સૂર્યોદય

તંત્રીલેખ । કોંગ્રેસી-`કુશાસન'ની કાળરાત્રિ પછી `સુશાસન'નો સૂર્યોદય

આવાં ઐક્યથી આપણું સંવિધાન `સુશાસન'ને વધાવી રહ્યું છે. આ એકત્વના સત્વને લઈને આગેકૂચ કરી રહેલ મોદી ૩.૦ને `એક રાષ્ટ્ર - એક ઈલેક્શન' માટે પણ અગ્રિમ શુભકામનાઓ !

લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાવાની ઉત્તમ તક । નિબંધસ્પર્ધામાં ભાગ લો, વિજેતા બનો અને જીતો પુરસ્કાર
લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાવાની ઉત્તમ તક । નિબંધસ્પર્ધામાં ભાગ લો, વિજેતા બનો અને જીતો પુરસ્કાર

લેખક બનવાની, સાધનામાં લેખ પ્રકાશિત કરાવવાની, ગુજરાત સાહિત્ય અકાદમી સાથે જોડાવાની ઉત્તમ તક । નિબંધસ્પર્ધામાં ભાગ લો, વિજેતા બનો અને જીતો પુરસ્કાર

સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાપ્તાહિક) તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુકત ઉપક્રમે ૧૮થી ૨૮ વર્ષ સુધીના સૌ (ભાઈ-બહેનો) માટે એક નિબંધસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે

તંત્રીસ્થાનેથી । યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે
તંત્રીસ્થાનેથી । યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે

તંત્રીસ્થાનેથી । યુદ્ધ પહેલાં સતત પરસેવો પાડનારાઓનું યુદ્ધ વખતે લોહી રેડાતું બચી જાય છે

સક્ષમ-સમર્થ રાષ્ટ્રના નિર્માણ માટે એક સામાન્ય વ્યક્તિની અય્યાસી-આળસ-આડોડાઈ પણ નુકસાન પહોંચાડી દે છે, પણ અહીં તો..!

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!