Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાના 700 શ્લોકો દ્વારા સમગ્ર માનવજાતિને તત્વજ્ઞાનથી સભર સર્વગ્રાહી ઉપદેશ આપ્યો છે
તમામ મહાસત્તાઓ કે જે વિશ્વ પર છવાયેલા આ સંકટ માટે જવાબદાર છે, તે પગલાં લેવામાં ઊણી ઊતરે છે. ત્યારે ફરી એક વખત આ વિશ્વસંકટને ખાળવામાં ભારત વિશ્વનું નેતૃત્વ કરવા તૈયાર છે. ત્યારે આ વૈશ્વિક સંકટમાંથી વિશ્વને ઊગારવા આપણી સનાતન સંસ્કૃતિ કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. જાણીએ આ વિશેષ મુખપૃષ્ઠ વાર્તામાં...
૭ ઓક્ટોબર, ૨૦૨૩ના દિને હમાસે ઇઝરાયેલ પર કરેલા આતંકી હુમલાથી આપ વ્યથિત હશો જ, પણ આવા જ પ્રકારનો આતંકી હુમલો ૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ભારત પર કર્યો હતો. આ કમનસીબ ઘટના ચાલુ ડિસેમ્બર માસમાં જ થઈ હતી. તેની યાદ તાજી રહે એટલા માટે આ લેખ લખવામાં આવ્યો છે.
દેવશયની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુ ત્રણેય લોકની સત્તા ભગવાન શિવને સોંપી પાતાળ લોકમાં રાજા બલિ પાસે જાય છે અને યોગનિદ્રા ધારણ કરે છે. આ સમયે પાલક કર્તા સ્વરૃપે ભગવાન શિવ પૃથ્વીલોકની સંભાળ રાખે છે.
“સંસ્કૃતના અધ્યયન વિના કોઇપણ સાચો ભારતીય સાચો વિદ્વાન બની શકતો નથી. સંસ્કૃત ભાષા જેવી સમૃદ્ધિ કોઇ ભાષામાં નથી. અજ્ઞાની લોકો તેને અકારણે અઘરી ભાષા ગણે છે” - મહાત્મા ગાંધી
શ્રી રંગાહરી અગિયાર કરતા વધારે ભાષાઓ બહુ સારી રીતે જાણતા હતા જેમાં સંસ્કૃત, મલયાલમ, હિન્દી, મરાઠી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી વગેરે અનેક ભાષાઓ પર તેઓનું પ્રભુત્વ હતું.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.
પૌરાણિક ગ્રંથો અનુસાર, ભગવાન કૃષ્ણ મથુરાથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા ત્યારે તેમણે સુરત શહેરમાં રોકાણ કર્યુ હતું. આ શહેર યુદ્ધ અને ક્રાંતિનું પણ સાક્ષી રહ્યું છે.
આ લીલી પરિક્રમા ભવાનથની તળેટીથી શરૂ થઈ 36 કિમીનું અતંર કાપી ભવનાથની તળેટીમાં પૂર્ણ થાય છે.
જો તમે ત્રણથી ચાર દિવસ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો કુંભલગઢની ટ્રીપ તમારા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન પુરવાર થઇ શકે છે