Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
૧૭ સપ્ટેમ્બર શ્રી વિશ્વકર્મા પૂજા દિન નિમિત્તે સમજીએ સાચા નિર્માણનો અર્થ. કોઈપણ દેશનો વિકાસ માત્ર ભૌતિક નિર્માણથી નહિ, પરંતુ વ્યક્તિનિર્માણ અને ચારિત્ર્ય ઘડતરથી જ શક્ય છે. જાણો કેવી રીતે ગુરુકુળ પરંપરા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની શાખા રાષ્ટ્રનિર્માણના આ મહાયજ્ઞમાં કેન્દ્રસ્થાને છે.
ભારત સરકારે પ્રાયોગિક જ્ઞાન અને કૌશલ્ય (Skill-based learning) પર ભાર મૂકતી નવી નીતિ અમલમાં મૂકી છે, જે પ્રાચીન ભારતીય મૂલ્યો અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય કરે છે, જેના પર બહુ આશાઓ છે.
કલમ ૩૭૦ હટ્યાના ૭ વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં કેવો આવ્યો ઐતિહાસિક બદલાવ? આતંકવાદમાં ૯૦% ઘટાડો, પ્રવાસનમાં નવો રેકોર્ડ અને ૮૦,૦૦૦ કરોડનું રોકાણ! જાણો કાશ્મીરના નવસર્જનની સંપૂર્ણ ગાથા...
ભગવાથી ભાગીને ક્યાં જશો? ભગવો તો ભીતરમાં ભળી ગયેલો રંગ-ઉમંગ છે. આ ગુરુપૂર્ણિમાએ ભગવાની ભવ્યતાને પ્રમાણીએ-પખાળીએ....
ગોકૃપા અમૃતમ્, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે
ડૉ. મુખર્જીએ પં. નહેરુ માટે કહેલું કે, જેણે સ્વયં મુસ્લિમ સાંપ્રદાયિક્તાને પોષવા ભારતીય રાષ્ટ્રપ્રેમનું બલિદાન આપ્યું છે તેને બીજાને ‘સાંપ્રદાયિક’ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.