Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
ગોકૃપા અમૃતમ્, ગોબર, ગોમૂત્ર દૂધ, દહીં, ઘી, પંચગવ્ય અને ૨૧ ઔષધિઓને એક કરીને તેમાં જ બેક્ટેરિયા આઈસોલેટ કરીને કોલોની બનાવે છે. તેમાં ૧૧૦થી વધારે પ્રકારના જીવાણુ એવા છે જે ખેડૂતના ઘરમાં મલ્ટીપલ (અનેકગણા) થાય અને ગોબરમાં નાખીએ તો સાત જ દિવસમાં જમીનને યુરિયા, ડીએપી, પેસ્ટિસાઈડ્સથી મુક્ત કરી દે છે
ડૉ. મુખર્જીએ પં. નહેરુ માટે કહેલું કે, જેણે સ્વયં મુસ્લિમ સાંપ્રદાયિક્તાને પોષવા ભારતીય રાષ્ટ્રપ્રેમનું બલિદાન આપ્યું છે તેને બીજાને ‘સાંપ્રદાયિક’ કહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી.
૬ જુલાઈ - ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે । કેસરની ક્યારીએથી કંડારાયેલું... કશ્યપ ઋ ષિનું કલ્યાણકારી કર્મક્ષેત્ર... કાશ્મીર કાયમ આપણું રહ્યું... કારણ... કેસરીયું બલિદાન, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીનું
રોજિંદા આહારમાં લસણ, ડુંગળી, અજમાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. સૂંઠ, કાળાં મરી અને તુલસીના પાનની ચા પીવાથી પણ ફાયદો થાય છે.
નૂતન બાલશિક્ષણના પ્રબળ પ્રવર્તક ગિજુભાઈનું પ્રદાન જ્યાં સુધી બાળકો રહેશે ત્યાં સુધી રહેવાનું છે.
દેશના Gen-Z માટે પ્રેરણાસ્રોત। ગુજરાતનાં યુવા ખગોળ વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહની સિદ્ધિની વાત । બ્રહ્માંડમાં છ ગેલેક્સી સમૂહો અંકિત થયા છે... આપણા સાંસ્કૃતિક નામોથી - ડૉ. એકતા શાહ (યુવા ખગોળ વૈજ્ઞાનિક)
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.