Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
આજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિસર્જનને ૧૫૧ વર્ષ થઈ ચૂક્યાં છે. અસત્ય અને શોષણના પાયા પર ચણાયેલી ઇમારત કદી ટકતી નથી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે.
એક સમય હતો જ્યારે ભારત હથિયારો અને ચીપ માટે વિદેશો પર નિર્ભર હતું, પણ આજે ચિત્ર બદલાયું છે. રક્ષાક્ષેત્રે ભારતનું ઘરેલું ઉત્પાદન રૂ. ૧.૭૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને આપણી બ્રહ્મોસ તેમજ તેજસ જેવાં શસ્ત્રો દુનિયાના ૧૦૦ દેશોમાં નિકાસ થઈ રહ્યાં છે!
આજના જમાનામાં સ્વદેશી અપનાવવું જરાય અઘરું નથી, બસ જરૂર છે આપણી રોજિંદી આદતોમાં રાષ્ટ્રપ્રેમનો થોડો રંગ ઉમેરવાની.
ભારતના સાંસ્કૃતિક અને આત્મિક પુનરુત્થાનમાં આપણાં પવિત્ર મંદિરો હંમેશાથી રાષ્ટ્રીય ચેતનાનાં અખંડ કેન્દ્રો રહ્યાં છે, જે વિદેશી આક્રમણકારોની ક્રૂરતા સામે સનાતન સંસ્કૃતિનાં અજેય પ્રતીક છે.
ભારતમાં સ્વદેશીની સંકલ્પના માત્ર એક આર્થિક વિચાર નથી, પરંતુ તે ભારતીયોના લોહીના ધબકારમાં ગૂંજતો રાષ્ટ્રભાવનાનો મંત્ર છે.
જ્યારે અમેરિકાના સેટેલાઇટ્સ ભારત પર નજર રાખી રહ્યા હતા, ત્યારે 'મેજર જનરલ પૃથ્વીરાજ' અને 'કાકા' જેવા ગુપ્ત નામો સાથે આપણા વૈજ્ઞાનિકો ઈતિહાસ રચી રહ્યા હતા!
રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.
મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.
બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.