ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

બાળ વિભાગ

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.

read more
સાધના વિશેષ
ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!
ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!

ચોમાસામાં ક્યારેય નહીં પડો બીમાર: બસ ઘરે જ અપનાવી લો આ ૬ રામબાણ ઉપાય!

રોજિંદા આહારમાં લસણ, ડુંગળી, અજમાનું પ્રમાણ વધારી દેવું જોઈએ. સૂંઠ, કાળાં મરી અને તુલસીના પાનની ચા પીવાથી પણ ફાયદો થાય છે.

|
સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા
સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા

સંસ્કૃતિસુધા । ૨૩ જૂન, નિર્વાણદિન નિમિત્તે | બાળસાહિત્યના બ્રહ્મા અને મુછાળી મા ગિજુભાઈ બધેકા

નૂતન બાલશિક્ષણના પ્રબળ પ્રવર્તક ગિજુભાઈનું પ્રદાન જ્યાં સુધી બાળકો રહેશે ત્યાં સુધી રહેવાનું છે.

ગુજરાતની દીકરીની સ્પેસમાં મોટી સિદ્ધિ: ૬ નવી આકાશગંગા શોધી, હવે બ્રહ્માંડમાં ગુંજશે ભારતીય નામ!
ગુજરાતની દીકરીની સ્પેસમાં મોટી સિદ્ધિ: ૬ નવી આકાશગંગા શોધી, હવે બ્રહ્માંડમાં ગુંજશે ભારતીય નામ!

ગુજરાતની દીકરીની સ્પેસમાં મોટી સિદ્ધિ: ૬ નવી આકાશગંગા શોધી, હવે બ્રહ્માંડમાં ગુંજશે ભારતીય નામ!

દેશના Gen-Z માટે પ્રેરણાસ્રોત। ગુજરાતનાં યુવા ખગોળ વૈજ્ઞાનિક ડૉ. એકતા શાહની સિદ્ધિની વાત । બ્રહ્માંડમાં છ ગેલેક્સી સમૂહો અંકિત થયા છે... આપણા સાંસ્કૃતિક નામોથી - ડૉ. એકતા શાહ (યુવા ખગોળ વૈજ્ઞાનિક)

સંસ્કૃતિસુધા । ૮ જૂન - ઓલ ઇન્ડિયા રેડિયો પ્રારંભ નિમિત્તે | આકાશવાણીનું ધ્યેય વાક્ય આપણા જીવનનો ધ્યેય બનો
સંસ્કૃતિસુધા । ૮ જૂન - ઓલ ઇન્ડિયા રેડિયો પ્રારંભ નિમિત્તે | આકાશવાણીનું ધ્યેય વાક્ય આપણા જીવનનો ધ્યેય બનો

સંસ્કૃતિસુધા । ૮ જૂન - ઓલ ઇન્ડિયા રેડિયો પ્રારંભ નિમિત્તે | આકાશવાણીનું ધ્યેય વાક્ય આપણા જીવનનો ધ્યેય બનો

આજે પણ આકાશવાણી એની ગુણવત્તામાં કોઈ બાંધછોડ કરતું નથી. મોટા ભાગનાં પ્રતિષ્ઠિત કલાકારોનું પહેલું પગથિયું આકાશવાણી રહ્યું છે.

સંસ્કૃતિસુધા । લાટસાહબના લિબાસમાં લૂંટારા: જાણો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ક્રૂર ઇતિહાસ
સંસ્કૃતિસુધા । લાટસાહબના લિબાસમાં લૂંટારા: જાણો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ક્રૂર ઇતિહાસ

સંસ્કૃતિસુધા । લાટસાહબના લિબાસમાં લૂંટારા: જાણો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો ક્રૂર ઇતિહાસ

આજે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના વિસર્જનને ૧૫૧ વર્ષ થઈ ચૂક્યાં છે. અસત્ય અને શોષણના પાયા પર ચણાયેલી ઇમારત કદી ટકતી નથી, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે.

મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા
મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા

મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા

એક સમય હતો જ્યારે ભારત હથિયારો અને ચીપ માટે વિદેશો પર નિર્ભર હતું, પણ આજે ચિત્ર બદલાયું છે. રક્ષાક્ષેત્રે ભારતનું ઘરેલું ઉત્પાદન રૂ. ૧.૭૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને આપણી બ્રહ્મોસ તેમજ તેજસ જેવાં શસ્ત્રો દુનિયાના ૧૦૦ દેશોમાં નિકાસ થઈ રહ્યાં છે!

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!