ઈ - સાધના

Lorem ipsum dolor sit amet, consectetur adipisicing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.

ભારતગાથા

ભારતગાથા । હુ તો આઝાદ જીવીશ અને આઝાદ જ મરીશ! જાણો અલ્ફ્રેડ પાર્કની એ અંતિમ લડાઈની રોમાંચક દાસ્તાન

કોણ હતા આઝાદના સાથીઓ અને સૈનિકો? થોડાં નામો યાદ કરવાનો પ્રયત્ન કરીએ. સદાશિવરાવ મલકાપુરકર. વિશ્વનાથ ગંગાધર વૈશ્શપાંયણ. બાલકૃષ્ણ ગિધોશેવાલે. સોમનાથ. કાલિકાપ્રસાદ અગ્રવાલ. સરદાર ભગતસિંહ. શિવરામ રાજગુરુ. સુખદેવ થાપર. ભગવતી ચરણ વહોરા. સુશિલા દીદી, શિવ વર્મા. સુરેન્દ્રનાથ પાંડે. બટુકેશ્વર દત્ત, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકઉલ્લા ખાન, શચિન્દ્રનાથ સાન્યાલ, મન્મથનાથ ગુપ્તા, યોગેશ ચંદ્ર, રાજદુલારે ત્રિવેદી, ભગવાનદાસ મહૌર, જયદેવ કપૂર, કાશીરામ, સુખદેવ રાજ, યતીન્દ્ર નાથ દાસ, ગજાનન પોતદાર, મન્મથ નાથ ગુપ્ત. સુરેન્દ્ર શર્મા. રા

read more

બાળ વિભાગ

મહાન ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે : જેમણે ક્લાર્કની નોકરી છોડી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા!

લગભગ ૩૦૦ લોકોને તલવારબાજી, ઘોડેસવારી અને નિશાનેબાજી શીખવી અને તેમણે અંગ્રેજો વિરુદ્ધ લડવા માટે તૈયાર કર્યા. તેઓએ સ્વતંત્રતા માટે પોતાની સેના બનાવી પણ ધનની કમી વરતાવા લાગી, પરિણામે સરકારી ખજાનો લૂંટવાની યોજના બનાવી. પહેલો છાપો પુણે જિલ્લાના શિરૂર તાલુકાના ધમાટી ગામમાં માર્યો, જ્યાં સરકારના કરવેરાના પૈસા સ્થાનિક વેપારી બાલચંદને ત્યાં રાખવામાં આવતા. તે પૈસા તેમણે દુકાળ પીડિતોની સેવા માટે વાપર્યા. ભૂખે મરતાં લોકોને અનાજ પૂરું પાડ્યું. આ પછી તેમણે અનેક છાપા મારીને ધન એકઠું કર્યું.

read more
સાધના વિશેષ
મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા
મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા

મુખપૃષ્ઠ વાર્તા - ૪ । ‘સ્વ’ગૌરવ | પ્રત્યેક ક્ષેત્રમાં સ્વદેશીની બોલબાલા

એક સમય હતો જ્યારે ભારત હથિયારો અને ચીપ માટે વિદેશો પર નિર્ભર હતું, પણ આજે ચિત્ર બદલાયું છે. રક્ષાક્ષેત્રે ભારતનું ઘરેલું ઉત્પાદન રૂ. ૧.૭૫ લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે અને આપણી બ્રહ્મોસ તેમજ તેજસ જેવાં શસ્ત્રો દુનિયાના ૧૦૦ દેશોમાં નિકાસ થઈ રહ્યાં છે!

મુખપૃષ્ઠ વાર્તા - 3 । ‘સ્વ’કર્તવ્ય | સ્વદેશી આદર્શ નવા પરિપ્રેક્ષ્યમાં
મુખપૃષ્ઠ વાર્તા - 3 । ‘સ્વ’કર્તવ્ય | સ્વદેશી આદર્શ નવા પરિપ્રેક્ષ્યમાં

મુખપૃષ્ઠ વાર્તા - 3 । ‘સ્વ’કર્તવ્ય | સ્વદેશી આદર્શ નવા પરિપ્રેક્ષ્યમાં

આજના જમાનામાં સ્વદેશી અપનાવવું જરાય અઘરું નથી, બસ જરૂર છે આપણી રોજિંદી આદતોમાં રાષ્ટ્રપ્રેમનો થોડો રંગ ઉમેરવાની.

મુખપૃષ્ઠ વાર્તા - ૨ । સ્વાભિમાન । રાષ્ટ્રીય ગૌરવ અને અસ્મિતાના અડીખમ સ્તંભો
મુખપૃષ્ઠ વાર્તા - ૨ । સ્વાભિમાન । રાષ્ટ્રીય ગૌરવ અને અસ્મિતાના અડીખમ સ્તંભો

મુખપૃષ્ઠ વાર્તા - ૨ । સ્વાભિમાન । રાષ્ટ્રીય ગૌરવ અને અસ્મિતાના અડીખમ સ્તંભો

ભારતના સાંસ્કૃતિક અને આત્મિક પુનરુત્થાનમાં આપણાં પવિત્ર મંદિરો હંમેશાથી રાષ્ટ્રીય ચેતનાનાં અખંડ કેન્દ્રો રહ્યાં છે, જે વિદેશી આક્રમણકારોની ક્રૂરતા સામે સનાતન સંસ્કૃતિનાં અજેય પ્રતીક છે.

મુખપૃષ્ઠ વાર્તા - ૧ । સંકલ્પના - ભારતીયોના લોહીમાં વહેતી રાષ્ટ્રભાવના - ‘સ્વદેશી’
મુખપૃષ્ઠ વાર્તા - ૧ । સંકલ્પના - ભારતીયોના લોહીમાં વહેતી રાષ્ટ્રભાવના - ‘સ્વદેશી’

મુખપૃષ્ઠ વાર્તા - ૧ । સંકલ્પના - ભારતીયોના લોહીમાં વહેતી રાષ્ટ્રભાવના - ‘સ્વદેશી’

ભારતમાં સ્વદેશીની સંકલ્પના માત્ર એક આર્થિક વિચાર નથી, પરંતુ તે ભારતીયોના લોહીના ધબકારમાં ગૂંજતો રાષ્ટ્રભાવનાનો મંત્ર છે.

જ્યારે ભારતની તાકાત જોઈને દુનિયા થથરી ગઈ: પોખરણ-૨ ના એ ધડાકા પાછળની અજાણી અને રોમાંચક સત્યકથા!
જ્યારે ભારતની તાકાત જોઈને દુનિયા થથરી ગઈ: પોખરણ-૨ ના એ ધડાકા પાછળની અજાણી અને રોમાંચક સત્યકથા!

જ્યારે ભારતની તાકાત જોઈને દુનિયા થથરી ગઈ: પોખરણ-૨ ના એ ધડાકા પાછળની અજાણી અને રોમાંચક સત્યકથા!

જ્યારે અમેરિકાના સેટેલાઇટ્સ ભારત પર નજર રાખી રહ્યા હતા, ત્યારે 'મેજર જનરલ પૃથ્વીરાજ' અને 'કાકા' જેવા ગુપ્ત નામો સાથે આપણા વૈજ્ઞાનિકો ઈતિહાસ રચી રહ્યા હતા!

રાષ્ટ્રીય સેવા ભારતીના સંયુક્ત મહામંત્રી વિજયજી પુરાણિકનો સાક્ષાત્કાર | ‘સેવા’ છે...ભારતીય સમાજનો સ્વાભાવિક સ્વભાવ - વિજયજી પુરાણિક
રાષ્ટ્રીય સેવા ભારતીના સંયુક્ત મહામંત્રી વિજયજી પુરાણિકનો સાક્ષાત્કાર | ‘સેવા’ છે...ભારતીય સમાજનો સ્વાભાવિક સ્વભાવ - વિજયજી પુરાણિક

રાષ્ટ્રીય સેવા ભારતીના સંયુક્ત મહામંત્રી વિજયજી પુરાણિકનો સાક્ષાત્કાર | ‘સેવા’ છે...ભારતીય સમાજનો સ્વાભાવિક સ્વભાવ - વિજયજી પુરાણિક

સંઘના પ્રચારક તરીકેના પોતાના બહોળા અનુભવ અને સમાજમાં આવેલાં વાસ્તવિક પરિવર્તનનાં ઉદાહરણો દ્વારા તેઓ સેવાનો મહિમા સમજાવે છે.

Tags
વિશેષાંક
ડિસેમ્બર. ૦૬, ૨૦૨૪

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

રાજકોટએ ખાણીપીણીની બાબતે સમૃદ્ધ છે પણ અહીં પ્રકૃત્તિનું સાનિધ્ય ધરાવતા, મનને અદકેરી શાંતિ આપતા અને ઇતિહાસનો સમૃદ્ધ વારસો ધરાવતા સ્થળ આવેલા છે.

રંગીલું રાજકોટ - રાજકોટના હરવા-ફરવા જેવા ૭ સ્થળ

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

મંદિરના સ્વયંભૂ શિવલિંગને વધુ સમય સુધી નિહાળી શકાતું નથી. આ મંદિર તેની સુંદરતા માટે જાણીતું છે, લીલીછમ હરિયાળીથી ઘેરાયેલું છે અને તેની બાજુ વહેતી નદી છે. પિકનિક માટેનું પણ આદર્શ સ્થળ છે. આવા સ્થળની મુલાકાતથી આનંદ સાથે આપણી પ્રાણવાન પરંપરાને પણ પ્રમાણી શકીએ છીએ.

બાલારામ મંદિર – ચિત્રાસણી | મહાભારત કાળનું ૫૦૦૦ વર્ષ જૂનું પ્રાચીન શિવમંદિર

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ
એપ્રિલ. ૧૫, ૨૦૨૪

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!

બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.

વેકેશનમાં ફરવા જવાનું વિચારો છો? ગુજરાતના આ ८ સ્થળોએ જઇ આવો!